શિક્ષણ ક્ષેત્રે પણ મદદ માટે સોનુ સુદ આવ્યા આગળ,ક્લિક કરી જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૧ સપ્ટેમ્બર: કોરોનાકાળમાં પ્રવાસી મજૂર, બેરોજગાર માટે રોજગાર અને ગરીબોને મદદ માટે સતત ખડેપગે રહેનારા સોનુ સુદે હવે બાળકના અભ્યાસ માટે આગળ આવ્યા છે. સોનુએ એક સ્કોલરશિપ … Read More

મંગળવારથી ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે

મંગળવારથી વડોદરા શહેરમાં નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે: પોઝિટિવિટી વધુ છે એવી ૪૦ ટકા શહેરી વસ્તીને સઘન રીતે આવરી લેવાશે ઘેર રહીને સારવાર … Read More

નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત એસ.આર.પી.ના ૬ જવાનો થયાં કોરોનામુક્ત

રાજકોટ ખાતે ફરજપરસ્ત વડોદરાના ૬ પોલીસ કોન્સ્ટેબલ કહે છે, “ઘરથી દૂર એક ઘર એટલે સમરસ કોવિડ કેર સેન્ટર” “પ્રાણાયામ – યોગ મારા માટે બન્યા પોઝીટીવિટીના ડેઇલી ડોઝ” : સતિષસિંહ સોલંકી … Read More

ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More

લોકો ડર્યા વગર ટેસ્ટ કરાવે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે: ગુણવંતભાઈ ડેલાવાળા

લોકો ડર્યા વગર ટેસ્ટ કરાવે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે તો કોરોનાની મહામારી સામે રાજકોટ અવશ્ય જીતશે સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાનો પ્રેરક સંદેશ   અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૧સપ્ટેમ્બર:સમગ્ર દેશમાં આજે જ્યારે કોરોનાનું સંક્રમણ થઈ રહયું છે, ત્યારે રાજ્યના અને ખાસ કરીને રાજકોટવાસીઓએ ડરવાની જરાય જરૂર નથી. સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરીશું તો ચાર – પાંચ મહિનાથી થઈ રહેલા કોરોનાના આ  સંક્રમણને આપણે હરાવી શકીશું, તેવી આશા વ્યક્ત કરતાં રાજકોટની સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, લોકોએ કોરોનાથી ડર્યા વિના તેમના ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ. કોરોના સામેનો જંગ જીતવા સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે લોકોને જો જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવા અને જો બહાર જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવા તેમજ ટોળા વળીને ભેગા ન થવા અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે, આજના સમયમાં કોરોનાથી ડરવાની નહી પરંતુ તેનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર છે. જે લોકો તેમના ટેસ્ટ કરાવતાં બીવે છે, એમને મારી ખાસ વિનંતી છે કે, તમે સામેથી જઈને તમારું ટેસ્ટીંગ કરાવો. સરકાર, પ્રશાસન અને કોર્પોરેશન દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્વંતરી રથ પણ દરેક વિસ્તારમાં ફરી રહયાં છે, તથા સબંધિત વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પણ કાર્યરત છે, જ્યાં જઈને લોકો તેમનો ટેસ્ટ કરાવી શકે છે. જો કોરોના થાય તો પણ તેનાથી ડર્યા વિના ઘરે રહીને પણ તેનો ઈલાજ થઈ શકે છે. loading… રાજકોટના લોકોને મારી નમ્ર વિનંતી છે કે, આપણે સૌ આ મહામારીને હરાવવા આગળ આવી પોતાનો નાગરિક ધર્મ બજાવે અને સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરે. આપણે આયુર્વેદીક દવા, ઉકાળા, હળદર – લીંબુ અને ગરમ પાણીનું નિયમિત સેવન કરીશું તથા ગરમ પાણીનો દરરોજ નાસ લઈશું તો કોરોનાથી અવશ્ય બચી શકીશુ. આખરે તો સાવચેતી એ જ સલામતી છે. રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન, કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની સાથે સરકારના તમામ વિભાગના અધિકારી – કર્મચારીઓ સતત મહેનત કરી રહયાં છે. ત્યારે આપણે સૌ તેમને સાથ – સહકાર આપીશું તો બહું જલદીથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’.

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ૩૫ બેડની સરકારી કોવીડ હોસ્પિટલનો પ્રારંભ

ધોરાજીમાં સ્થાનિક કક્ષાએ ઓક્સિજનની અને નિષ્ણાંત તબીબોની સુવિધા સાથે કોરોનાની સારવાર શરૂ થતા લોકોનો આવકાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: રાજકોટ જિલ્લામાં ધોરાજી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની અદ્યતન સારવાર  માટે જિલ્લા … Read More

કોરોનાને મ્હાત આપવામાં….પ્રોન થેરાપી કારગર

પ્રોન થેરાપીઃ કોરોના સંક્રમિતોની હાલતમાં થતો ઉત્તરોતર સુધારો… રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ પ્રોનિંગ થેરાપીના પ્રાપ્ત થઈ રહેલા સારા પરિણામ : પ્રોન થેરાપીથી દર્દીઓના ઓક્સીજનની સ્તરમાં થતો વધારો રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: કોરોના વાયરસ … Read More

નર્સિંગની પરીક્ષામાં નાપાસ રાહુલ દર્દીઓની સેવામાં અવ્વલ

રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થી રાહુલ રાઠોડને કોવીડ સેવામાં જોડવા રસ્તો કરી આપતા પિતાના પગલે કરી રહ્યો છે કોરોનાના દર્દીઓની સારવાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: આડોસી પાડોસી અને સગા સંબંધીના એક … Read More

સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ ટ્રેક દિવસ

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળ પર મનાવામાં આવ્યો સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ ટ્રેક દિવસ અમદાવાદ,૨૧ સપ્ટેમ્બર: તારીખ 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મનાવામાં આવી રહેલ   સ્વચ્છતા પખવાડિયા … Read More

अहमदाबाद मण्डल पर मनाया गया स्वच्छ स्टेशन, स्वच्छ रेल गाड़ी व स्वच्छ ट्रैक दिवस

स्वच्छता पखवाड़े के अंतर्गत अहमदाबाद मण्डल पर मनाया गया स्वच्छ स्टेशन, स्वच्छ रेल गाड़ी व स्वच्छ ट्रैक दिवस अहमदाबाद, 21 सितम्बर: दिनांक 16 से 30 सितंबर 2020 तक मनाए जा … Read More