નેટફ્લિક્સના દર્શકો માટે ખુશખબર..! 2 દિવસ જોઈ શકશો ફ્રી.. જાણો આ બે તારીખો કંઈ છે

અમદાવાદ, ૨૩ નવેમ્બર: નેટફ્લિક્સએ ભારતમાં બે દિવસો સુધી પોતાની સર્વિસ ફ્રી આપવાનુ એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે  આવું Netflix Stream Fest અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. Netflixના આ સ્ટ્રીમ … Read More

15वां जी-20 शिखर सम्‍मेलन

21 NOV 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने 21-22 नवंबर 2020 को सऊदी अरब द्वारा आयोजित 15वें जी-20 शिखर सम्मेलन में भाग लिया। इस शिखर सम्मेलन में … Read More

विंध्‍याचल क्षेत्र में ग्रामीण पेयजल आपूर्ति परियोजना की प्रधानमंत्री ने आधारशिला रखी

प्रधानमंत्री ने उत्‍तर प्रदेश विंध्‍याचल क्षेत्र में ग्रामीण पेयजल आपूर्ति परियोजना की आधारशिला रखी जल जीवन मिशन के तहत 2.6 करोड़ से ज्‍यादा परिवारों को पाइप के जरिए पेयजल कनेक्‍शन … Read More

श्री अमित शाह चेन्नई में करीब 70 हजार करोड़ रूपये की विभिन्न आधारभूत परियोजनाओं का उदघाटन किया

केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने तमिलनाडू की राजधानी चेन्नई में करीब 70 हजार करोड़ रूपये की विभिन्न आधारभूत परियोजनाओं का उदघाटन किया और आधारशिला रखी 21 NOV 2020 … Read More

खादी प्रदर्शनी: कश्मीर से खास शहद और उत्तराखंड के ऊनी परिधानों ने ध्यान खींचा

खादी एवं ग्रामोद्योग आयोग की वाराणसी में खादी प्रदर्शनी; कश्मीर से खास शहद और उत्तराखंड के ऊनी परिधानों ने ध्यान खींचा 22 NOV 2020 by PIB Delhi खादी एवं ग्रामोद्योग आयोग (केवीआईसी) की तरफ से वाराणसी में आयोजित खास खादी प्रदर्शनी में उच्च कोटि के खादी उत्पाद लाए गए हैं जिनमें कश्मीरी शहद और उत्तराखंड के ऊनी परिधान खास चर्चा में हैं। इस प्रदर्शनी का उदघाटन आज खादी एवं ग्रामोद्योग आयोग के अध्यक्ष श्री विनय कुमार सक्सेना ने किया। उत्तर प्रदेश, जम्मू-कश्मीर, पश्चिम बंगाल, उत्तराखंड, बिहार, झारखंड, राजस्थान और पंजाब से आए सैंकड़ों हस्तकला के कारीगरों ने 90 से ज्यादा स्टॉल लगाए हैं। ये खादी आयोग का कोविड-19 महामारी के बाद ऐसी दूसरी प्रदर्शनी है। ये प्रदर्शनी अगले 15 दिन (नवंबर 22- दिसंबर 7) तक जारी रहेगी। इसी साल अक्तूबर में लखनऊ में लॉकडाउन के बाद पहली खादी प्रदर्शनी लगाई गई थी। इस प्रदर्शनी में कई खादी संस्थाओं और जम्मू-कश्मीर की अनके ‘प्रधानमंत्री रोजगार सृजन कार्यक्रम’ के तहत काम कर रही इकाइयों ने हिस्सा लिया। कश्मीर के ऊंचे पहाड़ी इलाकों से लाया गया शहद, ऊनी कपड़ों और शॉल ने हर किसी का ध्यान खींचा है। वाराणसी में इस तरह के शहद की उपलब्धता काफी कम है। इसके अलावा उत्तराखंड से आए उत्पादों की ओर भी ग्राहकों का ध्यान खिंचा है। इसकी उच्च गुणवत्ता और स्वाद के कारण यह शहद देश भर में काफी लोकप्रिय है। प्रधानमंत्री ने भी मधुमक्खी पालकों से उच्च ऊंचाई वाले शहद के उत्पादन को बढ़ाने की अपील की है जिसकी वैश्विक मांग बहुत अधिक है। केवीआईसी ने कश्मीर के उच्च ऊंचाई वाले क्षेत्रों में हजारों मधुमक्खी के बक्से वितरित किए हैं, जो स्थानीय युवाओं ने केंद्र शासित प्रदेश में शहद उत्पादन में वृद्धि की है। पश्चिम बंगाल से मलमल के कपड़े, जम्मू-कश्मीर से पश्मीना शॉल और ऊन, पंजाब से कोटि शॉल, कानपुर से चमड़े के उत्पाद, राजस्थान और उत्तर प्रदेश के टेराकोटा मिट्टी के बर्तन और राजस्थान से अचार, मुरब्बा और हर्बल दवा जैसे कई बेहतरीन उत्पाद यहां आए हैं। बिहार और पंजाब से विभिन्न प्रकार के सिल्क और सूती कपड़े और रेडीमेड कपड़े भी प्रदर्शित किए गए हैं। प्रदर्शनी के दौरान खादी फैब्रिक और रेडीमेड कपड़ों पर 30% की विशेष छूट दी जा रही है। … Read More

भारतीय नौसेना अंडमान सागर में अभ्यास सिम्बेक्स-20 की मेजबानी करेगी

22 NOV 2020 by PIB Delhi भारतीय नौसेना (आईएन) अंडमान सागर में 23 से 25 नवंबर 2020 तक 27वें भारत-सिंगापुर द्विपक्षीय समुद्री अभ्यास सिम्बेक्स-20 की मेजबानी करेगी। भारतीय नौसेना और रिपब्लिक … Read More

કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી.

ગાંધીનગર, ૨૨ નવેમ્બર: ગુજરાતમા કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં … Read More

રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ

ગાંધીનગર, ૨૨ નવેમ્બર: રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત … Read More

વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ

સુરત, ૨૨ નવેમ્બર: વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજર રહી પરિવારને સાંત્વના પાઠવી.

કેવડિયા કોલોની રેલ્વે સ્ટેશન ની ખાનપાન,સિકયોરિટી,હાઉસકિપિંગ જેવી સેવાઓ સ્થાનિકો ને ફાળવો: મનસુખ વસાવા

કેવડિયા કોલોની માં શરુ થનાર રેલવે સ્ટેશન. પર વિવિધ સેવા ઓ માં સ્થાનિક બેરોજગારો ને લાભ આપવા સાંસદ ની રજુઆત. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૨ નવેમ્બર: કેવડિયા કોલોની ખાતે … Read More