સ્વચ્છ રેલ પરિસર દિવસ પર અમદાવાદ સ્ટેશન પર શ્રમદાન નું આયોજન

 અમદાવાદ,૨૨ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા આજે ‘સ્વચ્છ રેલ – સ્વચ્છ ભારત’ સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છ રેલ પરિસર દિવસ’ નિમિત્તે અમદાવાદ મંડળ ના મોટા સ્ટેશનો, કાર્યાલયો અને ડેપોમાં સઘન … Read More

स्वच्छ रेल परिसर दिवस पर अहमदाबाद स्टेशन पर श्रमदान का आयोजन

अहमदाबाद, 22 सितम्बर: पश्चिम रेलवे द्वारा मनाए जा रहे “स्वच्छ रेल – स्वच्छ भारत” स्वच्छता पखवाड़े के तहत आज ‘स्वच्छ रेल परिसर दिवस’ के अवसर पर अहमदाबाद मंडल के प्रमुख … Read More

નહેરૂ યુવા કેન્દ્ર અને સાર્થક યુથ ક્લબ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર સૂરત અને સાર્થક યુવા મંડળ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે: મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

રજાના દિવસોમાં સુરતવાસીઓ કામ વગર બહાર ન નીકળે કોરોના સંક્રમણને રોકવા કોવિડ-૧૯ ગાઇડલાઇનના અમલ સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી -મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે … Read More

SDG બ્રિગેડ ઇન્ડિયા વેબસાઈટનું લોન્ચિંગ કરાયું

વડોદરામાં કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે SDG બ્રિગેડ ઇન્ડિયા વેબસાઈટનું લોન્ચિંગ કરાયું યુનાઈટેડ નેશન દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો સાકાર કરવા SDG વીકની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા,૨૨ સપ્ટેમ્બર: … Read More

પ્રત્યેક ઘરમાં નળ સે જળની કામગીરી ઝડપભેર પૂરી કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

પ્રત્યેક ઘરમાં નળ સે જળની કામગીરી ઝડપભેર પૂરી કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ જિલ્લામાં ૯૬.૯૧ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે વડોદરા,૨૨ સપ્ટેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે પ્રાંત અધિકારીઓ … Read More

ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે: પરેશ ધાનાણી

અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની સરકારે કરેલ વ્‍યાખ્‍યાથી રાજ્‍યના લાખો ખેડૂતો સહાયથી વંચિત રહેશે સીઝનમાં કયો પાક વાવ્‍યો છે તેની ૭/૧૨ના પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી … Read More

કોરોનાની સઘન સારવાર માટે ૧૯૦૦ થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો

કોરોના સંક્રમિતો માટે રાજ્ય સરકારનો સંવદેનશીલ પ્રયાસ કોરોનાની સઘન સારવાર માટે ૧૯૦૦ થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને જરૂરી દવાઓ તથા ઇન્જેક્શનનો જથ્થો જરૂરિયાત … Read More