રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકાર લઈ શકે છે આ નિર્ણય ?

અમદાવાદ, ૨૪ નવેમ્બર: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઈ હવે પાનનાં ગલ્લા અને ચાની કીટલી થઈ શકે છે બંધ : સરહદો થઈ શકે છે સીલ.

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે પર માલગાડીના 22 હજારથી વધુ રેકસમાં લોડ કરવાની નોંધપાત્ર સિદ્ધિ

અમદાવાદ, ૨૪ નવેમ્બર: કોરોનાવાયરસ ને લીધે જાહેર કરાયેલા લોકડાઉન અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન પરિવહન અને શ્રમના સૌથી મુશ્કેલ પડકારોને કારણે પશ્ચિમ રેલવેએ આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન ચાલુ રાખવા માટે તેની … Read More

लॉकडाउन के दौरान पश्चिम रेलवे पर मालगाड़ियों के 22 हज़ार से अधिक रेकों में लदान की अहम उपलब्धि

अहमदाबाद, 24 नवम्बर: कोरोनावायरस के कारण घोषित लॉकडाउन और वर्तमान परिदृश्य के दौरान परिवहन और श्रम की सबसे कठिन चुनौतियों के बावजूद, पश्चिम रेलवे ने अत्यावश्यक सामग्री की आपूर्ति श्रृंखला … Read More

વધતા કોરોના સંક્રમણને લઇ હાર્દિક પટેલે સર્વદળીય બેઠક બોલવાની સરકાર પાસે કરી માંગ

અમદાવાદ, ૨૪ નવેમ્બર: હાર્દિક પટેલે કોરોનાના વધી રહેલા સંક્રમણને મામલે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. રાજ્ય સરકારને કોંગ્રેસી નેતાએ કોરોનાને લઇને અનેક પ્રશ્નો પૂછ્યા છે. વધતા કોરોના સંક્રમણને લઇ … Read More

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે સંદર્ભે વેબિનાર યોજાયો

કોવિડ-૧૯ મહામારીમાં પરીક્ષાની ક્ષણોમાંથી મિડીયા સફળતાપૂર્વક ઉતીર્ણ થયું છે : કૌશિકભાઈ મહેતા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ નવેમ્બર: ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી જામનગર દ્રારા તા.૧૬ … Read More

આસારામે અદાલતમાં જામીન માટે આજીજી કરી.. કહ્યું કે- 80 વર્ષનો વૃધ્ધ થયો..’હું 7 વર્ષથી કેદમાં છું,

અમદાવાદ, ૨૪ નવેમ્બર: આસારામ બાપુ, એક યુવતીના જાતીય શોષણના કેસમાં લગભગ સાત વર્ષથી જેલમાં છે. હવે જોધપુર કોર્ટે તેની જામીન અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આસારામે તેની ઉંમરને … Read More

પ્રધાનમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણ – સારવાર સુવિધા અંગે ૮ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકારની સજ્જતા અને સઘન આરોગ્ય સેવાઓ અંગે પ્રધાનમંત્રીશ્રીને માહિતગાર કર્યા રાજ્યમાં કુલ પપ હજાર આઇસોલેશન બેડના ૮ર ટકા એટલે કે ૪પ … Read More

श्री अमित शाह ने ICMR परिसर में मोबाइल कोविड-19 आरटी पीसीआर लैब का उद्घाटन किया।

केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (ICMR) और स्पाइसहेल्थ द्वारा संयुक्त रूप से विकसित मोबाइल कोविड-19 आरटी पीसीआर लैब का उद्घाटन किया मोदी सरकार कोविड-19 … Read More

पूर्व मंत्री ओपी लाल का राजकीय सम्मान के साथ हुआ अंतिम संस्कार

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 23 नवम्बर: बिहार सरकार के पूर्व मंत्री व बाघमारा विधानसभा क्षेत्र के तीन बार विधायक रह चुके ओमप्रकाश लाल का आज राजकीय सम्मान के साथ … Read More

મહારાષ્ટ્ર જતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત…

મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવતા પહેલા કોવિડ 19 નો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. અમદાવાદ, ૨૩ નવેમ્બર: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન … Read More