जल संग्रहण की ताजा स्थिति पिछले दस वर्षों के औसत जल संग्रहण का 98 प्रतिशत है

देश के 123 जलाशयों में 13 अगस्त 2020 को जल संग्रहण की ताजा स्थिति पिछले साल की इसी अवधि की तुलना में 88 प्रतिशत है और पिछले दस वर्षों के … Read More

किसानों को खुदरा और थोक खरीदारों से सीधे जोड़ने के लिए जैविक ई-कॉमर्स प्लेटफॉर्म को मजबूत किया जा रहा है

भारत जैविक किसानों की कुल संख्या के मामले में ‘नंबर वन’ है और जैविक खेती के रकबे की दृष्टि से नौवें स्‍थान पर है; भारत से जैविक निर्यात मुख्‍यत: अलसी … Read More

ભારતીય નૌસેનાને વધુ સશક્ત અને સુદ્રઢ બનાવવા રાજયની રક્ષા શક્તિ યુનિવર્સીટી સાથે MOU સંપન્ન

આત્મનિર્ભર ભારત’ની દિશામાં વધુ એક પગલું ▪ભારતીય નૌસેનાને વધુ સશક્ત અને સુદ્રઢ બનાવવા રાજયની રક્ષા શક્તિ યુનિવર્સીટી સાથે MOU સંપન્ન▪કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારાઆજ રોજ … Read More

વર્ષ ર૦૧પ ની સરખામણીએ સિંહની સંખ્‍યામાં ર૯ % વધારો નોંધાયો છે.

વિશ્‍વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે, સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા એક વેબીનાર યોજવામાં આવ્‍યો હતો. આ વેબીનારમાં અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી (વન્‍યજીવ) અને ચીફ વાઈલ્‍ડ લાઇફ વોર્ડનશ્રીએ ભાગ લીધેલ અને એશિયાઇ … Read More

शिक्षा निदेशक एवं उच्च शिक्षा निदेशक ने पदभार संभाला, पूर्व निदेशकों की विदाई

शिक्षा निदेशक एवं उच्च शिक्षा निदेशक ने पदभार संभाला, पूर्व निदेशकों की विदाई शिक्षा का काम चुनौतीपूर्ण और बेहद जरूरी : मनीष सिसोदिया  शिक्षा पर ध्यान नहीं देना देश की … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતાકલેકટરશ્રી રૈમ્યા મોહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથીગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક … Read More

પશુઓને ઘરઆંગણે વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ થશે: કુંવરજીભાઇ બાવળીયા

પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે ચાર જિલ્લાઓ માટે ૧૯ પશુસારવાર એમ્બ્યુલન્સનું કરેલું લોકાર્પણ રાજ્યના ૧૦ ગામ દીઠ એક એવી ૪૬૦ એમ્બ્યુલન્સ વાહન ઉપલધ્ધ બનાવાશે રાજકોટ, તા.૧૩ ઓગસ્ટ– રાજયના પશુધનને ઘરઆંગણે … Read More

મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: વિનીત મિશ્રા

વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: … Read More

130 કરોડ લોકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ કરવેરો અદા કરે છે:પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” પ્લેટફોર્મનો શુભારંભ કર્યો કરવેરાની વ્યવસ્થાનો ઉદ્દેશ એને સતત, સાતત્યપૂર્ણ, સરળ, ફેસલેસ બનાવવાનો છે : પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 130 કરોડ … Read More

પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની થઇ છે ચૂકવણી

ખેડૂતો માટે કલ્ણાણકારી યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની થઇ છે ચૂકવણી કૃષિક્ષેત્રના વિકાસ અને ખેડૂતોના હિત માટે કટિબદ્ધ કેન્દ્ર … Read More