પશુઓને ઘરઆંગણે વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ થશે: કુંવરજીભાઇ બાવળીયા

પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે ચાર જિલ્લાઓ માટે ૧૯ પશુસારવાર એમ્બ્યુલન્સનું કરેલું લોકાર્પણ રાજ્યના ૧૦ ગામ દીઠ એક એવી ૪૬૦ એમ્બ્યુલન્સ વાહન ઉપલધ્ધ બનાવાશે રાજકોટ, તા.૧૩ ઓગસ્ટ– રાજયના પશુધનને ઘરઆંગણે … Read More