સોમનાથ – જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશન પર રોકાશે

 અમદાવાદ,૩૦ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને સુવિધા માટે સોમનાથ-જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.    મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 નવેમ્બર 2020 થી ટ્રેન … Read More

सोमनाथ – जबलपुर स्पेशल मेघनगर और सिहोर स्टेशन पर रुकेंगी

अहमदाबाद, 30 अक्टूबर: यात्रियों की मांग व सुविधा के लिए सोमनाथ – जबलपुर स्पेशल मेघनगर और सिहोर स्टेशनों पर भी रूकेगी।    मण्डल रेल प्रबंधक श्री दीपक कुमार झा के … Read More

અમદાવાદ મંડળ ના પાંચ કર્મચારીઓને રેલ સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મળ્યો જીએમ એવોર્ડ

 અમદાવાદ,૩૦ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના પાંચ કર્મચારીઓને રેલ સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મહાપ્રબંધક શ્રી આલોક કંસલ દ્વારા “મેન ઓફ ઘ મંથ” પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં … Read More

अहमदाबाद मंडल के पांच कर्मचारियों को रेलवे सेफ़्टी में उत्कृष्ट कार्य के लिए मिला जीएम अवार्ड

 अहमदाबाद, 30 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल के पांच कर्मचारियों को रेल संरक्षा (सेफ्टी) में उत्कृष्ट कार्य के लिए महाप्रबंधक (GM) श्री आलोक कंसल द्वारा “मेन ऑफ दी मंथ” … Read More

अहमदाबाद मण्डल द्वारा कोरोना वायरस के संक्रमण से बचाव हेतु रेल कर्मियों को आयुर्वेदिक दवाइयों का वितरण

 अहमदाबाद, 29 अक्टूबर: वर्तमान में कोरोना वायरस (covid-19) के संक्रमण से बचाव एवं रोग प्रतिरोधक क्षमता बढ़ाने हेतु पश्चिम रेलवे द्वारा निरंतर प्रयास किए जा रहे हैं।    मण्डल रेल … Read More

અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટેરેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ

અમદાવાદ,૨૯ ઓક્ટોબર: અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટેરેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને રોકવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સતત પ્રયત્નો … Read More

રેલવે દ્વારા માલના પરિવહનને આકર્ષવા માટે કેટલીક વધુ માલ પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરશે

અમદાવાદ, ૨૮ ઓક્ટોબર:  પશ્ચિમ રેલવે  મંત્રાલય દ્વારા માલ પરિવહનકારોને તેમના માલ અને પાર્સલના પરિવહન ના હેતું માટે રેલ્વેમાં જોડાવા માટે આકર્ષિત કરીને દેશના આર્થિક વિકાસ વધારવાની  દ્રષ્ટિથી  રેલ મંત્રાલય ની … Read More

रेलवे द्वारा माल परिवहन को आकर्षित करने के लिए कुछ और माल प्रोत्साहन योजनाओं की शुरुआत

अहमदाबाद, 28 अक्टूबर: पश्चिम रेलवे द्वारा माल परिवाहकों को उनके गुड्स एवं पार्सल के परिवहन हेतु रेलवे से जुड़ने के लिए आकर्षित कर देश की आर्थिक वृद्धि को बढ़ाने की … Read More

અમદાવાદ મંડળ પર વિજિલન્સ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ

અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 27 ઓક્ટોબરથી વિજિલન્સ અવેરનેસ વીક શરૂ થયો હતો, જે 2 નવેમ્બર, 2020 સુધી ચાલુ રહેશે. “સતર્ક ભારત સમૃદ્ધ ભારત” આ વખતે વિજિલન્સ … Read More

अहमदाबाद मंडल पर सतर्कता जागरूकता सप्ताह की शुरुआत

अहमदाबाद, 27 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर 27 अक्टूबर से सतर्कता जागरूकता सप्ताह की शुरुआत हुई जो से 2 नवम्बर, 2020 तक जारी रहेगा। “सतर्क भारत समृद्ध भारत” … Read More