સોમનાથ – જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશન પર રોકાશે

Train 3

 અમદાવાદ,૩૦ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને સુવિધા માટે સોમનાથ-જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.   

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 નવેમ્બર 2020 થી ટ્રેન નંબર 01463/01464 સોમનાથ-જબલપુર – સોમનાથ સ્પેશ્યલ (અઠવાડિયાના પાંચ દિવસ) અને ટ્રેન નંબર 01465/01466 સોમનાથ – જબલપુર – સોમનાથ (દ્વિ-સાપ્તાહિક) વિશેષ 02 નવેમ્બર 2020 તે મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ