અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગરથી કોચુવેલી વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.
અમદાવાદ, ૨૦ નવેમ્બર: રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને કોચુવેલી વચ્ચે સંપૂર્ણ રીતે આરક્ષિત વધારાની ત્રણ … Read More
