CR Festival train: मध्य रेल ने त्योहार स्पेशल ट्रेनों की अतिरिक्त सेवाएं चलाने का लिया निर्णय

मुंबई, 11 नवंबर: CR Festival train: मध्य रेल ने यात्रियों की अतिरिक्त भीड़ को कम करने के लिए स्पेशल ट्रेनों की अतिरिक्त सेवाएं चलाने का निर्णय लिया है, विवरण निम्नानुसार … Read More

Railway: रेल प्रशासन 06 स्पेशल ट्रेनें चलाने का लिया निर्णय , पूरी जानकारी के लिए खबर पढिए..

Railway: गांधीधाम-जोधपुर एवं साबरमती-भगत की कोठी के बीच चलेगी कुल 3 जोड़ी स्पेशल ट्रेनें  अहमदाबाद, 01 अप्रैल: Railway: रेल प्रशासन द्वारा यात्रियों की मांग व सुविधा को ध्यान में रखते हुए गांधीधाम-जोधपुर … Read More

અમદાવાદથી દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

 અમદાવાદ,૧૪જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચાલનારી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલમાં એક વધારાની થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. તેમજ અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 02548/02547 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ 14 જાન્યુઆરી, 2021 થી આગ્રાથી અને 17 જાન્યુઆરી, 2021 થી અમદાવાદથી એક થર્ડ એસીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે. 2. ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદથી 15 જાન્યુઆરી 2021 થી અને 16 જાન્યુઆરી 2021 ગ્વાલિયરથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે. 3.ટ્રેન નંબર 06067/06068 ચેન્નઈ – જોધપુર – ચેન્નઈ સ્પેશિયલ 16 જાન્યુઆરી, 2021 થી ચેન્નાઇથી અને 18 જાન્યુઆરી,2021 થી જોધપુરથી થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે. 4. ટ્રેન નંબર 06734/06733 ઓખા – રામેશ્વરમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 થી રામેશ્વરમથી અને 19 જાન્યુઆરી 2021 થી ઓખાથી એક થર્ડ એસી અને એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. 5. ટ્રેન નંબર 06337/06338 ઓખા – એર્નાકુલમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 માં એર્નાકુલમથી અને 18 જાન્યુઆરી 2021 થી ઓખામાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસનો કોચ ઉમેરવામાં આવશે.

અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગરથી કોચુવેલી વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

અમદાવાદ, ૨૦ નવેમ્બર: રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને કોચુવેલી વચ્ચે સંપૂર્ણ રીતે આરક્ષિત વધારાની ત્રણ … Read More

जानिए अवकाश के दौरान यात्रियों की सुविधा के लिए चलाई जाने वाली अतिरिक्‍त विशेष ट्रेनें

अहमदाबाद एवं एमजीआर चेन्नई सेंट्रल, वेरावल एवं त्रिवेंद्रम तथाश्री गंगा नगर से कोचुवेली के बीच अतिरिक्‍त विशेष ट्रेनें चलाई जायेंगी    अहमदाबाद, 20 नवम्बर: अवकाश के दौरान यात्रियों की सुविधा … Read More