લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે પર માલગાડીના 22 હજારથી વધુ રેકસમાં લોડ કરવાની નોંધપાત્ર સિદ્ધિ

અમદાવાદ, ૨૪ નવેમ્બર: કોરોનાવાયરસ ને લીધે જાહેર કરાયેલા લોકડાઉન અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન પરિવહન અને શ્રમના સૌથી મુશ્કેલ પડકારોને કારણે પશ્ચિમ રેલવેએ આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન ચાલુ રાખવા માટે તેની … Read More

लॉकडाउन के दौरान पश्चिम रेलवे पर मालगाड़ियों के 22 हज़ार से अधिक रेकों में लदान की अहम उपलब्धि

अहमदाबाद, 24 नवम्बर: कोरोनावायरस के कारण घोषित लॉकडाउन और वर्तमान परिदृश्य के दौरान परिवहन और श्रम की सबसे कठिन चुनौतियों के बावजूद, पश्चिम रेलवे ने अत्यावश्यक सामग्री की आपूर्ति श्रृंखला … Read More

28 નવેમ્બરથી જમ્મુત્વી – બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ પુન :સ્થાપિત

અમદાવાદ, ૨૩ નવેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત બાન્દ્રા ટર્મિનસ – જમ્મુત્વી સ્પેશ્યલ પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે રદ કરાઈ હતી.હવે ખેડૂત આંદોલન સમાપ્ત થતાં આ ટ્રેનને ફરીથી સ્થાપિત કરવાનો … Read More

28 नवम्बर से चालू होगी जम्मूतवी – बांद्रा टर्मिनस स्पेशल

अहमदाबाद, 23 नवम्बर: पश्चिम रेलवे द्वारा चलाई जा रही बांद्रा टर्मिनस – जम्मूतवी स्पेशल को पंजाब मे चल रहे किसान आंदोलन के कारण निरस्त कर दिया गया था अब किसान … Read More

15 ડિસેમ્બરના રોજ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન

રાજકોટ, ૨૦ નવેમ્બર: પશ્ચિમ રેેલવેના રાજકોટ ડિવિઝન ખાતે તા.15 ડિસેમ્બરના રોજ સવારે 11.00 કલાકે જગજીવનરામ રેલવે ઈન્સ્ટિટ્યુટ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન કરેલ છે. પેન્શન/ પારિવારીક પેન્શન અથવા સમાધાન સાથે સંબંધિત કોઈપણ … Read More

15 दिसम्बर को राजकोट मंडल पर पेंशन अदालत 2020 का आयोजन

राजकोट,20 नवम्बर: पश्चिम रेलवे के राजकोट मंडल पर दिनांक 15 दिसंबर 2020 को 10:30 बजे जगजीवन राम रेलवे इंस्टीट्यूट राजकोट में पेंशन अदालत 2020 का आयोजन किया जा रहा है।  … Read More

અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગરથી કોચુવેલી વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

અમદાવાદ, ૨૦ નવેમ્બર: રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને કોચુવેલી વચ્ચે સંપૂર્ણ રીતે આરક્ષિત વધારાની ત્રણ … Read More

जानिए अवकाश के दौरान यात्रियों की सुविधा के लिए चलाई जाने वाली अतिरिक्‍त विशेष ट्रेनें

अहमदाबाद एवं एमजीआर चेन्नई सेंट्रल, वेरावल एवं त्रिवेंद्रम तथाश्री गंगा नगर से कोचुवेली के बीच अतिरिक्‍त विशेष ट्रेनें चलाई जायेंगी    अहमदाबाद, 20 नवम्बर: अवकाश के दौरान यात्रियों की सुविधा … Read More

અમદાવાદથી ચલાવવામા આવશે મુઝફ્ફરપુર અને દરભંગા માટે ફેસ્ટિવલની સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૧૯ નવેમ્બર: આગામી તહેવાર છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – દરભંગા વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) 22 … Read More

अहमदाबाद से मुजफ्फरपुर और दरभंगा के लिए चलेगी फेस्टिवल स्पेशल ट्रेन

अहमदाबाद, 19 नवम्बर: आगामी त्यौहार छठ पूजा को ध्यान में रखकर यात्रियों की मांग व सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद – मुजफ्फरपुर एवं अहमदाबाद – दरभंगा के बीच … Read More