“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ

“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

અનલોક -૪ અન્વયે પોલિસ કમિશ્નરશ્રીએ જારી કરેલા પ્રતિબંધક હુકમોની મુદત તા.૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

રાજકોટ, ૦૩ સપ્ટેમ્બર: કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના કરેલા હુકમોની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર સુધી … Read More

ઔદ્યોગિક એકમોમાં ધન્વંતરી રથની સરાહનીય કામગીરી

રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩ હજારથી વધુ કારખાનાના ૪૭ હજારથી વધુ શ્રમિકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરાયું રાજકોટ, તા. ૩ સપ્ટેમ્બર:કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો … Read More

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

ધન્વંતરી રથનો એક જ મંત્ર : માનવતાસભર સંભાળ સાથે કોરોનાને આપીશું મ્હાત ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા તા. ૩૦ સુધીમાં ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ … Read More

રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ

૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ  રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં … Read More

કોરોનાને કાબુમાં લેવા નક્કર કામગીરી કરતા જંગલેશ્વર પ્રણામી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

ઓગસ્ટ માસમાં ૧૬૦૦થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરીને ૪૦૦ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૨૮ ઓગસ્ટ – ૮મી માર્ચના રોજ મક્કા-મદીનાથી ઘાર્મિક યાત્રા કરીને કોરોનાથી સંક્રમિત થઈને રાજકોટ પરત ફરેલા નદીમભાઈની … Read More

ખોબા જેવડા વાસાવડ ગામની કન્યા રાજયકક્ષાની નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’’ ખોબા જેવડા વાસાવડ ગામની કન્યા રાજયકક્ષાની નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ ઇન્ટરનેટ વગર માત્ર પુસ્તકોમાંથી જાણકારી મેળવી નિબંધ લખ્યો આલેખનઃસોનલ જોષીપુરા, રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ … Read More

ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ -પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય

૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણ્યમાં ૧૫૫ જાતની વનસ્પતિ અને ૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ આલેખનઃ રાજ લક્કડ,રાજકોટ વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ લીધેલી હિંગોળગઢ અભ્યારણ્યની મુલાકાત ૧૯૮૨ થી આજ દિન સુધીમાં … Read More