કોરોનાને કાબુમાં લેવા નક્કર કામગીરી કરતા જંગલેશ્વર પ્રણામી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

ઓગસ્ટ માસમાં ૧૬૦૦થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરીને ૪૦૦ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૨૮ ઓગસ્ટ – ૮મી માર્ચના રોજ મક્કા-મદીનાથી ઘાર્મિક યાત્રા કરીને કોરોનાથી સંક્રમિત થઈને રાજકોટ પરત ફરેલા નદીમભાઈની … Read More