નર્મદા નદી કાંઠાના ગામો માં મોટા પ્રમાણમાં રેતીખનન સામે સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ

મુખ્ય મંત્રી ને. પત્ર લખી વિરોધ દર્શાવ્યો. અગાઉ પણ મુખ્ય મંત્રી ને અવાર નવાર પાત્ર લખી રજુઆત કરી હતી. પણ પરિણામ ? શૂન્ય અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૪ નવેમ્બર: … Read More

રાજપીપલા નજીક બાઈક પર જતા ખેડૂત ને મારમારી લૂંટ કર્યાં નો ચોંકાવનારો બનાવ

રાજપીપલા નજીક રાજપરા ગામના રસ્તે બાઈક પર જતા ખેડૂત. ને મારમારી લૂંટ કર્યાં નો ચોંકાવનારો બનાવ. સોના ની ચૈન અને રોકડા રૂપિયા ની લૂંટ ચલાવી સાત ઈસમો નાસી છૂટ્યા. અહેવાલ: … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે

કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More

નર્મદા જિલ્લા નો 23 મો સ્થાપના દિન……વિશેષ અહેવાલ

દર વર્ષે કરોડો ની ગ્રાન્ટ ખર્ચાય છે પણ જિલ્લા નો વિકાસ અધૂરો અધૂરો. ખાસ અહેવાલ: સત્યમ બારોટ. નર્મદા નર્મદા, ૦૩ ઓક્ટોબર: નર્મદા જિલ્લા નો આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ના … Read More

નર્મદા કાંઠાના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા વડોદરા જિલ્લા કલેકટરશ્રી નો અનુરોધ

બપોર બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનું શરૂ કરાશે: ૨લાખ ક્યુસેકથી શરૂ કરી ક્રમશ:વધીને ૪ લાખ ક્યુસેક થવાની સંભાવના નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા … Read More

વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ … Read More

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા સરદાર સરોવર ડેમના ઉચ્ચાધિકારીઓ

આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ … Read More

નર્મદા જિલ્લામાં કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા

નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા રાજપીપલા,૧૭ જુલાઈ ૨૦૨૦ હાલમાં નોવેલ કોરોના વાયરસ … Read More

નર્મદા જિલ્લાની 1.21 લાખ પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં કુલ રૂ. 6.05 કરોડ જમા થયા

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં રૂ. 500નો હપ્તો જમા થયો 04 MAY 2020  by PIB Ahmedabad નોવલ કોરોનાવાયરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી સંદર્ભે … Read More