નર્મદા કાંઠાના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા વડોદરા જિલ્લા કલેકટરશ્રી નો અનુરોધ

બપોર બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનું શરૂ કરાશે: ૨લાખ ક્યુસેકથી શરૂ કરી ક્રમશ:વધીને ૪ લાખ ક્યુસેક થવાની સંભાવના નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા … Read More