નર્મદા જિલ્લા ના અનેક પડતર પ્રશ્નો માટે સાંસદ ની સંકલન સમિતિ માં રજુઆત વર્ષો જુના કામો હજુ કેમ અધૂરા છે ? વહીવટીતંત્ર પર પડી પસ્તાળ

અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૨૧ ડિસેમ્બર: નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ માં સાંસદ મનસુખ વસાવા એ વહીવટી તંત્ર ને અનેક પ્રશ્નો પૂછી પસ્તાળ પાડી હતી પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા … Read More

ચેતજો.. તમારી પાસે પણ કાલ આવી શકે છે…હું બેંક માંથી બોલું છું તમારું બેંક ખાતું સીલ થઈ ગયું છે

હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાઇબર ક્રાઇમ નોંધાયા અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૦ ડિસેમ્બર: ગરુડેશ્વર તાલુકા ના સાંઢીઆ ગામે ગૌશાળા ના સંચાલક રાવીન્દ્રભાઈ ના મોબાઇલ પર હું બેંક.ઓફ.બરોડા માંથી બોલું … Read More

નર્મદાના 50 ખેડૂતોને પાક નુકશાની વળતર માટે ધરમના ધક્કા

ગુજરાત CM વિજય રૂપાણીને પણ ગ્રામજનોએ લેખિત ફરિયાદ કરી, CM ના નિવેડો લાવવાના લેખિત આદેશની પણ અવગણના નર્મદાનું સુલતાનપુરા ગામ ગરુડેશ્વર વિસ્તારમાં છે, પણ રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં … Read More

નર્મદા જિલ્લા ના ખેડૂતો નો કપાસ હવે સી સી એ કેન્દ્ર ખરીદ કરશે

સાંસદ મનસુખ વસાવા ના પ્રયાસો સફળ થતા ખેડૂતો ને રાહત રાજપીપલા એ પી એમ સી ખાતે થી કપાસ ના વાહનો રવાના કરાયા અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ ડિસેમ્બર: નર્મદા … Read More

નર્મદામાં જિલ્લા માં કોરોના વેકસીનેસનનો” પ્લાન તૈયાર: જાણો કોને અપાશે પ્રથમ વેકસીન

કોરોના વેકસીનેસન માટે કુલ 279 ટિમો 50 થી વધુ વાહનો સાથે તૈનાત રહેશે, વેકસીનને સાચવવા માટે કુલ 32 કોલ્ડ ચેઈન પોઈન્ટ હશે વેકસીન મુકાયા બાદ સંભવિત આડઅસરને લીધે ઈમરજન્સીના ભાગરૂપે … Read More

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતો ને. પંદરમાં નાણાં પાંચ ની ગ્રાન્ટ નહિ મળતા વિકાસ કામો અટવાયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૭ ડિસેમ્બર: નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણા પંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસ ના કામો આજ દિન … Read More

નર્મદા જિલ્લા માં કોરોના નું વધતું સંક્રમણ. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૮ નવેમ્બર: નર્મદા જિલ્લા માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે અને કોરોના નો ગ્રાફ વધી ને. 1500 ને પાર. પહોંચ્યો છે અને … Read More

નર્મદા જિલ્લા નો પ્રખ્યાત ભાદરવા દેવ નો મેળો કોરોના ને કારણે બંધ રહેશે.

ગુજરાત સહીત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી મોટી સંખ્યા માં આદિવાસી શ્રદ્ધાળુઓ મેળા માં દર્શનાર્થે આવતા હોય છે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૧ નવેમ્બર: નર્મદા જિલ્લા માં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા … Read More

ગરુડેશ્વર તાલુકા સેવાસદન નું આવતીકાલે થશે ઈ લોકાર્પણ

ગાંધીનગર થી રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી અને. મહેસુલ મંત્રી લોકાર્પણ કરાવશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ નવેમ્બર: નર્મદા જિલ્લા ના નવનિર્મિત. ગરુડેશ્વર તાલુકા ની પ્રજા ની સુવિધા માટે. … Read More

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે. ઘનશ્યામ પટેલ ની નિમણૂંક.

15 વર્ષ બાદ જિલ્લા ભાજપ સંગઠન માં નવા ચહેરા ની એન્ટ્રી. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૯ નવેમ્બર: નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જિલ્લા ના અગ્રણી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ … Read More