Awareness for vaccination: જામનગરમાં વેકશીનેશન માટે જાગૃતતા લાવવા ઓનલાઈન વેબીનાર યોજાયો

Awareness for vaccination: જામનગરના આર્ટિસ્ટ, રાજયમંત્રી સહિત ના આગેવાનો જોડાયા. ઇન્સ્ટાગ્રામના માધ્યમ થી વેકશીનેસન માટે લોકો ને પ્રોત્સાહન અપાયું અહેવાલ: જગત રાવલજામનગર, ૨૮ મે: Awareness for vaccination: જામનગર માં કોરોના … Read More

Gayatri pariwar: જામનગરમાં વાતાવરણને રોગમુક્ત કરવા ગાયત્રી પરિવાર દ્વારા ઘરે ઘરે યજ્ઞ.

Gayatri pariwar: સમગ્ર જિલ્લાના 20 હજાર થી વધુ ઘરો માં ધાર્મિક મંત્રચાર સાથે યજ્ઞ કરાયા અહેવાલ: જગત રાવલજામનગર, ૨૬ મે: Gayatri pariwar: ભારત વર્ષ માં વેદો ને લઈને પૂજા કરવાની … Read More

Happy News: જામનગરમાં કોરોનાના કેસ માં ઘટાડો થતા વિરોધપક્ષ ના નેતા દ્વારા સંચાલિત કેર સેન્ટર બંધ કરાયું

Happy News: પુર્ણાહુતી સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા, ડૉક્ટર્સ નું સન્માન કરવામાં આવ્યું અહેવાલ: જગત રાવલજામનગર, ૨૬ મે: Happy News: જામનગર માં વિરોધ પક્ષ ના નેતા અલતાફ ભાઈ ખફી દ્વારા જે … Read More

Unique birthday celebration: જામનગરમાં સેવાકીય કાર્યો દ્વારા જન્મદિનની અનોખી ઉજવણી કરતા રાજયમંત્રી જાડેજા.

Unique birthday celebration: લોકોના ઘર સુધી જઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અપાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરતા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અહેવાલ: જગત રાવલજામનગર, ૨૨ મે: Unique birthday celebration: અન્ન … Read More

Swaminarayan mandir: કોરોનાકાળમાં જામનગર સ્વામિનારાયણ મંદિરનું સેવાકીય કાર્ય

Swaminarayan mandir: જામનગર ના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેર ની વિવિધ હોસ્પિટલ માં ઓકસીજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાં આવ્યા અહેવાલ: જગત રાવલજામનગર, ૨૧ મે: Swaminarayan mandir: જામનગર ના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ … Read More

Jamnagar alert: જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે.

Jamnagar alert: સવારના 10:00 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે. 998 જેટલા હોર્ડિંગ્સ ઉતરી લેવામાં … Read More

NDRF team: ટીમોનું હવાઈમાર્ગે જામનગરમાં આગમન

NDRF team: સંભવિત વાવાઝોડા ની દહેશત સામે જામનગર એરફોર્સ સ્ટેશન ખાત એનડીઆરએફની ટીમો આવી પોહચી હતી અહેવાલ: જગત રાવલજામનગર, ૧૫ મે: NDRF team: ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની … Read More

GG hospital: જામનગરમાં આગ સમયસૂચકતા થી મોટી દુર્ઘટના ટળી

GG hospital: ફાયરબ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી જતા આગ કાબુમાં લેવામાં આવી હતી, અહેવાલ: જગત રાવલજામનગર, ૧૪ મે: GG hospital: જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંગ કોવિડ વોર્ડ માં યાંત્રિક … Read More

Parasdham: જામનગરના પારસધામ માં દાતાઓ દ્વારા ઓક્સિજન મશીન અર્પણ કરાયા.

Parasdham: કોઈપણ કોરોના દર્દીને ઓકસીજન મશીન ની જરૂર હોય તે દર્દીનુ આધારકાર્ડ આપી ઓકસીજન મશીન મેળવી શકે છે Parasdham: જામનગર ના જૈન સમાજ દ્વારા કોરોના મહામારી ને ધ્યાને રાખી ને … Read More

Sakhi One Stop Center: કોરોના કાળમાં નિ:સહાય પથારીવશ ઘરડી માં માટે સંતાનની ભૂમિકા અદા કરતું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર

Sakhi One Stop Center: સૌ સગા વહાલાઓએ મદદ માટે હાથ ઊંચા કર્યા ત્યારે “સખી” વન સ્ટોપ સેન્ટરે પહેલ કરી અશક્ત વૃદ્ધા માટે આશ્રય અને સારવારની નક્કર વ્યવસ્થા કરી અહેવાલ: જગત … Read More