Happy News: જામનગરમાં કોરોનાના કેસ માં ઘટાડો થતા વિરોધપક્ષ ના નેતા દ્વારા સંચાલિત કેર સેન્ટર બંધ કરાયું
Happy News: પુર્ણાહુતી સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા, ડૉક્ટર્સ નું સન્માન કરવામાં આવ્યું
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૬ મે: Happy News: જામનગર માં વિરોધ પક્ષ ના નેતા અલતાફ ભાઈ ખફી દ્વારા જે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ હતો અને હાલમાં સારા સમાચાર રૂપ કોવિડ ના કેસ ઘટી જતાં કોવિડ કેર સેન્ટર ની પુર્ણાહુતી ની પૂર્વ સંધ્યા એ અલતાફભાઈ ખફી અને તમામ ડોકટર ની ટિમ અને તમામ કોવિડ સેન્ટર ના કર્મચારીઓ ની સારી કામગીરીને બિરદાવવા
Happy News: સહારાબેન મકવાણા ,સાજીદભાઈ બલાેચ, મેહમૂદભાઈ વેહવારીયા, જુબેદ્દાબેન ખીરા,અને અલતાફભાઈ ખીરા,અસિફભાઈ સમાં, શબ્બીરભાઈ ગરાણા હારુનભાઈ ખીરા અને અબરાર ગજીયા દ્વારા દરેક નું ફુલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ અને દરેક ના કાર્ય ની પ્રશંસા કરવામાં આવેલ હતી.
આ પણ વાંચો…WhatsApp એ ભારત સરકાર સામે કર્યો કેસ, જાણો શું છે કારણ?