डॉ हर्षवर्धन ने गुजरात और महाराष्ट्र में कोविड-19 प्रबंधन की तैयारियों और बचाव के उपायों की समीक्षा की

राज्यों को पूरी मदद का आश्वासन दिया समय पर उपचार के लिए प्रारंभिक निगरानी और संपर्कों की पहचान पर ध्यान देने पर जोर दिया ताकि कोविड-19 के कारण होने वाली … Read More

ભાવનગર જિલા સહિત ગુજરાતભરમાં ગરીબ લાભાર્થીઓ અન્ન યોજનાના લાભ મેળવી ખૂશ

લોકડાઉન દરમ્યાન દેશભરના 39.27 કરોડ ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો અન્ન યોજના હેઠળ દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન દાળ અને કઠોળ વિતરણ માટે રાજ્ય સરકારોને અપાયો 06 MAY … Read More

ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ કરાશે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર…..:: મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો ::• રેડ ઝોનમાં આવતા અમદાવાદ, સુરત, … Read More