ગુજરાતમાં કરફ્યુ કોરોના અને તંત્ર જાણો તમારા શહેરના સમાચાર

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં આવતા મુસાફરોને ઘરે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રીઓન કોઈ પણ તકલીફના પડે એટલા માટે પોલીસ ખડે પગે ઉભી છે એક યાત્રીએ જણાવ્યું અમે … Read More

ગુજરાતમાં કોના આશીર્વાદથી કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે? : ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૨ ઓક્ટોબર: ભાજપાના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી જઈને ગુજરાતની જનતાએ ૨૦૧૭ વિધાનસભામાં “નવર્સનાઈન્ટી” માં આઉટ કરી ત્યારે, સીધી રીતે સફળ ન થનાર ભાજપાએ લોભ લાલચ, ધાકધમકી, ડર-ભય અને ભ્રષ્ટાચારથી ધારાસભ્યોને … Read More

આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે:વિનોદ રાવ

વડોદરાના લોકો આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે: ખાસ ફરજ પરના અધિકારીનો અનુરોધ વડોદરા, ૧૧ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ વિનોદ રાવે વડોદરા શહેર અને … Read More

अमित शाह ने गांधीनगर के 20 गाँवों के 200 प्रशिक्षित परिवारों के कुम्हार को विदूयत चालित चाक वितरित किए

केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने गांधीनगर के 20 गाँवों के 200 प्रशिक्षित परिवारों के कुम्हार को विदूयत चालित चाक वितरित किए समाज के गरीब व वंचित वर्ग को … Read More

प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी

गुजरात प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी और लोगों के मूलभूत विकास के लिए काम करेगी। 2022 के विधानसभा चुनाव से पहले प्रजा शक्ति पार्टी आगामी उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी। गाँधीनगर,23 सितम्बर: गुजरात के पूर्व मुख्यमंत्री एवं पूर्व केंद्रीय कैबिनेट मंत्री श्री शंकरसिंह वाघेला ‘बापू’की  पार्टी  ‘प्रजा शक्ति पार्टी’ गुजरात के मूलभूत विकास के लिए चुनाव में उतरेगी। पार्टी 2022 के  विधानसभा चुनाव से पहेल होने जा रहे उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी जिसमें वो शंकरसिंह वाघेला द्वारा दिए गए पांच वचनों को लेकर के लोगों के बीच जाएगीशंकरसिंह वाघेला ने उनके वीडियो संदेश में कहा है की वह पांच वचनों का पंचामृत लेकर के लोगों के बीच जाएंगे जिसमें उन्होंने गुजरात में भ्रष्ट शराबबंदी हटाने का, आरोग्य की सुरक्षा का, मुफ्त  शिक्षा का, युवा को रोजगार  का और फ्री  बिजली और  पानी  का वादा किया है। शंकरसिंह वाघेला ने कहा है की अगर उन्हें फिर मौका मिलेगा तो वो भ्रष्ट शराबबंदी हटाकर के सभी पक्ष ध्यान में रखते हुए साइंटिफिक अप्रोच के साथ शराब के लिए नई नीति लाएंगे और टेकस की कमाई लोगों के मूलभूत विकास के लिए खर्च करेंगे। बापू की 1996-97 के टाइम की  टनाटन  सरकार में इस दिशा में विचार-विमर्श किया था लेकिन कांग्रेस के साथ  गठबंधन होने के नाते … Read More

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા શ્રી વિજયભાઈ રૂપાણી

શહેરો-નગરોના સર્વગ્રાહી ઝડપી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા મોટા શહેરો સાથે નાના નગરોનો પણ આયોજનબદ્ધ વિકાસ થી સમ્યક વિકાસનો હેતુ પાર પાડવા એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર … Read More

वो यात्रा जो सफलता से अधिक संघर्ष बयाँ करती है।

आज भारत विश्व में अपनी नई पहचान के साथ आगे बढ़ रहा है। वो भारत जो कल तक गाँधी का भारत था जिसकी पहचान उसकी सहनशीलता थी, आज मोदी का … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તિ રહેલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહરહેશે નહીં – શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહેવાલ: દિલીપ … Read More

जेसीआई शाहीबाग अहमदाबाद द्वारा पौधारोपण कार्यक्रम

अहमदाबाद, 14 सितम्बर:जेसीआई शाहीबाग अहमदाबाद द्वारा जेसीआई वीक कार्यक्रम के तहत नगर के विभिन्न स्थानों पर औषधीय पौधों को लगाकर लोगो को जागरूक किया गया ।पौधरोपण का शुभारंभ संस्था के … Read More