આવતીકાલે ગાંધીનગર ખાતે “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”વિતરણ સમારોહ યોજાશે

શિક્ષક દિન નિમિત્તે આવતીકાલે ગાંધીનગર ખાતેરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” વિતરણ સમારોહ યોજાશે રાજ્યના વિવિધ ૪૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરાશે … Read More

ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

ચોમાસુ-૨૦૨૦ સમીક્ષા બેઠક રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકીમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ … Read More

22 अगस्त से खोडियार–गांधीनगर के बीच स्थित रेलवे क्रॉसिंग नं॰ 12 बंद होगा

अहमदाबाद,19 अगस्त:अहमदाबाद मण्डल पर खोडियार – गांधीनगर रेलखण्ड के बीच KM. 521/13-14 स्थित रेलवे क्रॉसिंग सं. 12 को KM. 522/6-7 स्थित रेलवे क्रॉसिंग 13 ‘B1’के साथ जोड़ा जोड़ा जा रहा … Read More

પાટનગર ગાંધીનગરમાં ઉજવાયું ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ.મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું

૭૪મો આઝાદી દિવસ બન્યો કોરોના વોરિયર્સ સન્માન દિવસ.. પોતાના જીવના જોખમે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી બજાવનારા ૪૫ આરોગ્ય સેવા કર્મીઓ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સમાં સેવા … Read More

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી આજે રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી

ગાંધીનગર,૦૩ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભા. જ. પા મહિલા મોરચા ના પદાધિકારી બહેનોએ ગાંધીનગર માં રાખડી બાંધી … Read More

गुजरात के गांधीनगर जिले में केवीआईसी ने 100  कुम्हारों को प्रशिक्षित किया और उनके बीच 100  इलेक्ट्रिक चाक और 10 ब्लन्जर मशीनें वितरित की हैं।

कुम्हार समुदाय को सशक्त बनाना समावेशी विकास की दिशा में बड़ा कदम है : श्री अमित शाह 24 JUL 2020 by PIB Delhi केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More

રાજ્યમાં જરૂરિયાતમંદોને અપાતા અનાજનું એફ.એસ.એલ સ્થિત ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં થતું ફૂલપ્રૂફ ટેસ્ટીંગ

અનાજ સહિતના ખાદ્ય પદાર્થોની કવોલિટીમાં ‘નો કોમ્પ્રોમાઇઝ’ સરકારનો ધ્યેય▪કોરોનાની સ્થિતિમાં સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા રાત-દિવસ કાર્યરત સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ▪ગુણવત્તાના નિયત માપદંડમાં સહેજ પણ … Read More