વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે

અમદાવાદ રેલવે સ્ટેશન નું પુન:ર્વિકામ કરશે આરએલડીએ વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે. અમદાવાદ, 20 ઓક્ટોબર 2020: રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: … Read More

રાજકોટ જિલ્લાના છેવાડાના વિંછીયા ખાતે “રૂર્બન યોજના” અન્વયે સર્વાંગી વિકાસ

વિંછીયામાં રૂ. ૨૫૨૧.૯૧ લાખના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાની ૪૦ ટકા કામગીરી પૂર્ણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: “જયાં માનવી ત્યાં વિકાસ” ના મંત્રને વરેલી રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષા સુધી આધુનિક માળખાગત સુવિધા … Read More

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે બનાવવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી શહેરના … Read More

એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા શ્રી વિજયભાઈ રૂપાણી

શહેરો-નગરોના સર્વગ્રાહી ઝડપી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા મોટા શહેરો સાથે નાના નગરોનો પણ આયોજનબદ્ધ વિકાસ થી સમ્યક વિકાસનો હેતુ પાર પાડવા એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર … Read More

केन्द्रीय गृह मंत्री ने अहमदाबाद जिला और शहर में 222.17 करोड़ रुपये के विकास कार्यों का लोकार्पण व शिलान्यास किया

केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने वीडियो कांफ्रेसिंग के ज़रिए अहमदाबाद जिला और शहर में 222.17 करोड़ रुपये के विभिन्न विकास कार्यों का लोकार्पण व शिलान्यास किया प्रधानमंत्री आवास … Read More

6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો … Read More

અમદાવાદ મહાનગરને રૂ. ૧૦૧૬ કરોડના ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા:-અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના ૬૧ વિવિધ વિકાસ કામોની ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂન:વસન નીતિ અન્વયે નિર્મિત ૧૧૮૪ … Read More

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ બાંધકામને પરવાનગી અપાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરીની મુખ્ય વાતો ગાંધીનગર,૧૮ ઓગસ્ટ રાજ્યના પાંચ મહાનગરોમાં … Read More

જામનગર મહાનગરપાલિકાને અને નગરપાલિકાઓને ચેકનું વિતરણ કરાયું

જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪ કરોડ અને જામનગરની ૪ નગરપાલિકાઓને રૂ.૧.૧૨,૫૦,૦૦૦ના ચેકનું વિતરણ કરાયું વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ પ્રાધાન્ય અપાશે તેમ જણાવી વિકાસ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેની … Read More

केन्द्रीय मंत्री ने कठुआ, उधमपुर, रेआसी, रामबन, डोडा तथा किश्तवाड़ में विकास कार्यों की समीक्षा की

केन्द्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने जम्मू–कश्मीर के छह जिलों, कठुआ, उधमपुर, रेआसी, रामबन, डोडा तथा किश्तवाड़ में विकास कार्यों की समीक्षा की By PIB Delhi       केन्द्रीय मंत्री डॉ. … Read More