દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3,31,146 કેસ છે

કુલ નોંધાયેલા કેસમાંથી લગભગ ત્રીજા ભાગના 6.1 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે 16 JUL 2020 by PIB Ahmedabad ભારત સરકાર દ્વારા કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર … Read More

સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો ૧૩ વર્ષીય મુકેશને પીડામાંથી “અનલોક” કર્યા

લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા ૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી “અનલોક” કરાયો.. કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપુર્વ સિધ્ધી.. ઓક્સીપીટોસર્વાઇકલ ફ્યુઝન સર્જરી … Read More

प्रधानमंत्री 17 जुलाई को संयुक राष्ट्र के उच्च-स्तरीय खंड को संबोधित करेंगे

प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी 17 जुलाई, 2020 को संयुक्त राष्ट्र आर्थिक और सामाजिक परिषद के उच्च-स्तरीय खंड को संबोधित करेंगे     16 JUL 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्‍द्र … Read More

શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર ડો. મનિષ દોશી

‘ હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણ વિધ ડૉ. મનીષ દોશીના ઉપવાસ શરૂ. અમદાવાદ,૧૬ જુલાઈ ૨૦૨૦ ‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં … Read More

कोविड-19 के खिलाफ लड़ाई में भारत की सहायता को 1 करोड़ स्वयंसेवकों को जुटाने के लिए मिलकर काम करेंगे : श्री किरेन रिजिजू

केन्द्र और राज्य कोविड-19 के खिलाफ लड़ाई में भारत की सहायता को 1 करोड़ स्वयंसेवकों को जुटाने के लिए मिलकर काम करेंगे : श्री किरेन रिजिजू 15 JUL 2020 by … Read More

અમદાવાદના સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો

સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો કોવીડ એરામાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ … Read More

નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય રહી આરોગ્ય ક્ષેત્રે નવો રાહ ચિંધતા ડૉ. અરૂણ આચાર્ય

નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય રહી રણ વિસ્તારમાં ખેતી અને આરોગ્ય ક્ષેત્રે નવો રાહ ચિંધતા:ડૉ. અરૂણ આચાર્ય ઇઝરાયેલી ખારેકની બાગાયતી ખેતી દ્વારા સૂકા પ્રદેશમાંઓછા પાણીએ પણ સારી આવક મેળવી શકાય છે:ડૉ. અરૂણ … Read More

ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.

કોંગ્રેસ પક્ષનાં મુખ્યપ્રવક્તા , શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.સંવેદનશીલ સરકાર શિક્ષકોને સત્વરે ન્યાય આપે. ગુજરાતનાં કથળતા શિક્ષણનાં સ્તરથી ચિંતિત … Read More

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા:નીતિનભાઈ પટેલ

સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણેરાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા તથા અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો … Read More

ગુજરાતે યુવા શક્તિના સ્કિલ ડેવલપમેન્ટથી વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ યુથ પાવર ઊભો કર્યો છે : મુખ્યમંત્રીશ્રી

વિશ્વ યુવા કૌશલ્ય દિવસે ગુજરાતમાં યોજાયો નેશનલ સ્કિલ સમિટ વેબિનાર ઇન્ડસ્ટ્રીના માધ્યમથી-ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફિક તાલીમથી ઉદ્યોગોને જરૂરિયાત સ્કિલ્ડ મેનપાવર માટેના ‘પ્રોજેક્ટ સંકલ્પ’નું ઇ-લોન્ચિંગ કરતા શ્રી વિજયભાઇ રૂપાણીમુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજનાથી … Read More