Manish Doshi Fast

ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.

કોંગ્રેસ પક્ષનાં મુખ્યપ્રવક્તા , શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.
સંવેદનશીલ સરકાર શિક્ષકોને સત્વરે ન્યાય આપે.

ગુજરાતનાં કથળતા શિક્ષણનાં સ્તરથી ચિંતિત અને શિક્ષકોની ૪૨૦૦ પેગ્રેડની વ્યાજબી માંગને સમર્થન આપવા વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને મારા નિવાસસ્થાન

Manish Doshi Fast

Dr.Manish Doshi
૨૦૪, સ્કાય એવન્યુ,
મહેસાણા બેંકની બાજુમાં બોડકદેવ અમદાવાદ ખા
તે તારીખ:૧૬.૦૭.૨૦૨૦ ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ કરીશ.

કોરોના વૈશ્વિક મહામારીનાં સમયમાં કાયદાનું પાલન કરી આપ જે સ્થળે છો તે સ્થળેથી ગુજરાતનાં કથળતા શિક્ષણ વ્યવસ્થા સુધારવા આપ સૌ ગુજરાતનાં હિત માટે જોડાશો.

કોરોનાનાં કપરા સમયને ધ્યાને રાખીને સોસીયલ ડિસ્ટનસિંગનું પાલન થાય અને દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સચવાય તે માટે નાગરિકધર્મનું પાલન કરીયે

હુંશિક્ષકસાથે #saveeducation 4200Gujarat #4200gradepay #4200GujaratTeachers