पहले विश्व सौर प्रौद्योगिकी शिखर सम्मेलन में प्रधानमंत्री का संदेश

सौर ऊर्जा के उपयोग को बढ़ाने के लिए प्रौद्योगिकी महत्वपूर्ण है- पहले विश्व सौर प्रौद्योगिकी शिखर सम्मेलन में प्रधानमंत्री का संदेश भारत तेजी से अक्षय ऊर्जा को अपना रहा है; … Read More

જામનગરના વતની પરિમલભાઈ નથવાણીએ રાજ્યસભાના સદસ્યના શપથ લીધા…

પરિમલભાઈ નથવાણી સતત ત્રીજી વખત રાજ્યસભાના સદસ્ય બન્યા અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૯ સપ્ટેમ્બર:જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવો ની કર્મભૂમિ રહી છે તેવા સરળ વ્યક્તિત્વ ધરાવતા પરિમલભાઈ નથવાણી એ રાજ્યસભા … Read More

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી

કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર. લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર. મિલકતની તબદીલી માટે … Read More

મેડિકલ – નોનમેડિકલ કર્મીઓની ટીમ ડોર-ટુ-ડોર જનઆરોગ્યનો કરી રહી છે સર્વે

કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ ભરાતા પગલાં મેડિકલ – નોનમેડિકલ કર્મીઓની ટીમ ડોર-ટુ-ડોર જનઆરોગ્યનો કરી રહી છે સર્વે નિયત પત્રકમાં ગ્રામજનોની આરોગ્ય વિષયક વિગતોને એકત્ર કરીને કરાતું … Read More

સુરતમાં ‘કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૨૦૦૯ કોરોનાગ્રસ્તોએ કોરોનાને મ્હાત આપી

આંશિક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે આઈસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદરૂપ અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, ૦૮ સપ્ટેમ્બર: નર્મદનગરી સુરત શહેરમાં સેવાભાવી દાતાઓ અને વિવિધ સમાજોના સહયોગથી ભારતમાં પહેલીવાર સુરતમાં કોમ્યુનિટી બેઈઝડ … Read More

6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો … Read More

જામનગર સ્થિત ભારતીય નૌ સેના ના વડા મથક ખાતે નવવા વલસુરા -2020 ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર, જામનગર:નવવા વાલસુરાની વાર્ષિક સામાન્ય સભાનું વિડીયો કોન્ફરન્સિંગ 2020 આયોજન કરવામાં આવ્યું હતું. તેની કાર્યવાહીમાં મુખ્ય સભ્યો દ્વારા રજૂઆતો, વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓનું પ્રદર્શન … Read More

રાજકોટ જિલ્લાને કોરોના મુકત કરવાનો પડકાર ઝીલતા ૧૧૦૦થી વધુ સેવાભાવી ખાનગી ડોકટરોની ટીમ

આયુષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેન પટેલના હસ્તે તૈયાર કરેલ વિનામુલ્યે વિતરણ અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટો અપાયા  ૮ સપ્ટેમ્બર,રાજકોટ: કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ … Read More

9 सितम्‍बर को मध्‍यप्रदेश के street vendors के साथ प्रधानमंत्री करेंगे “स्‍वनिधि संवाद’’

08 SEP 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा दिनांक 09 सितम्‍बर, 2020 को मध्‍यप्रदेश के street vendors के साथ “स्‍वनिधि संवाद’’ किया जा रहा है। भारत सरकार … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More