કોરોના રસી સુરક્ષિત છે તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લઇને સ્ટાફને પ્રેરણા આપી
અમદાવાદ સિવિલમાં કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી ૫૦ થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એકસાથે કોરોના … Read More