કોરોના રસીનો પ્રથમ ડોઝ ,એક કોરોના વોરિયર્સ ) તરીકે વિરમગામ PHC મણિપુરા ખાતે લીધો: ડો. તેજશ્રીબેન પટેલ
વિરમગામ, ૧૬ જાન્યુઆરી: ગૌરવવંતી ક્ષણ ,મેં આજ રોજ કોરોના રસી નો પ્રથમ ડોઝ ,એક ડોક્ટર (ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ) તરીકે વિરમગામ ,PHC મણિપુરા ખાતે લીધો …ગુજરાત માં પ્રથમ રસી લઈ જાગૃતિ અને ઉદાહરણ પૂરું પાડવા કે મને મારા દેશ ના વૈજ્ઞાનિકો અને દેશ ના દુરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પર પૂરો ભરોશો છે , અમદાવાદ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ર્ડા ચિંતનભાઈ તથા આરોગ્ય ના સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર માનું છું …ર્ડા તેજશ્રીબેન પટેલ , ગાયનેકોલોજિસ્ટ , વિરમગામ
આ પણ વાંચો..અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ, CM રૂપાણી તથા નીતિન પટેલ રહ્યાં હાજર