Jyotishi award JMC 2

જામનગરના વિશ્વ વિખ્યાત જાણીતા વાસ્તુ શાસ્ત્રી (Vastu Shastri) અને જ્યોતિષીઓ ને પુરસ્કાર અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા

Vastu Shastri

અહેવાલ: જગત રાવલ

ઉજ્જૈન, ૧૦ માર્ચ: મહાકાલ નગરી ઉજ્જૈન મા શારદા (Vastu Shastri) જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના ૨૫ મા વર્ષ નિમિત્તે સિલ્વર જ્યુબિલી આંતર રાષ્ટ્રિય જ્યોતિષ-વાસ્તુ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું

જેમા સમગ્ર વિશ્વ મા થી જાણીતા જ્યોતિષી,વાસ્તુ શાસ્ત્રી, (Vastu Shastri)હસ્ત રેખા શાસ્ત્રી,ટેરો કાર્ડ રીડર અને અંક શાસ્ત્રી દ્વારા આયોજન ની શાન મા વધારો થયો હતો

ADVT Dental Titanium

જેમાં જામનગરના વિશ્વવિખ્યાત ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય વાળા વાસ્તુશાસ્ત્રી(Vastu Shastri) એવમ જ્યોતિષવિદજ્ઞ નિલેશભાઈ લલિતચંદ્ર વ્યાસ ને વાસ્તુશાસ્ત્ર એવમ જ્યોતિષ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય બદલ માં શારદા પુરસ્કાર અને પ્રમાણપત્ર થી વિશ્વ વિખ્યાત જ્યોતિષાચાર્ય એચ.એસ રાવત એવમ યોગેન્દ્ર શાસ્ત્રી , શ્રી દિનેશભાઈ ગુરૂજી ના કરકમલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને જામનગર છોટીકાશી નું ગૌરવ વધાર્યું. છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો