જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ નું વિતરણ કરાયું

અહેવાલ:જગત રાવલ , જામનગર જામનગર,૦૪ સપ્ટેમ્બર:જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને અમદાવાદ ની સેવાભાવી સંસ્થા કર્મા ફાઉન્ડેશન દ્વારા જામનગરના વોર્ડ ૫ ના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો ને રાશન કીટ … Read More

પશ્ચિમ રેલવે પર આપત્તિ પ્રબંધન પ્લાન 2020 નું ઈ પ્રારૂપ લાગુ

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ:કોઈ પણ આપત્તિ નું પ્રબંધન તૈયારી, શમન અને પ્રતિક્રિયા ની ચારે બાજુ ફરે છે.દુઃખ નું શમન કોઈ પણ દુર્ઘટના પ્રબંધન નો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.જેમાં ઘાયલો ની સારવાર,તેમનો … Read More

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૪ સપ્ટેમ્બર,જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ … Read More

સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More

नौसैनिक अभ्यास “इन्द्र नेवी” बंगाल की खाड़ी में 04 से 05 सितंबर 2020 तक चलेगा।

04 SEP 2020 by PIB Delhi भारत और रूस के बीच ग्यारहवीं बार आयोजित हो रहा द्विवार्षिक संयुक्त नौसैनिक अभ्यास “इन्द्र नेवी” बंगाल की खाड़ी में 04 से 05 सितंबर 2020 तक चलेगा। इस संयुक्त नौसैनिक अभ्यास की … Read More

દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ યુનાઇટેડ સ્ટેટના મોટા ગજાના વેપાર-ઊદ્યોગકારો અગ્રણીઓ સાથે ભારતના અગ્રણીઓના … Read More

જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયોએ ગુજરાતમાં રૂ.920 કરોડની આવક નોંધાવી

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ જિયોના લોન્ચની સાથે જ વિતેલા ચાર વર્ષો દરમિયાન ગુજરાત સહિત સમગ્ર ભારતના દરેક નાગરિકની જિંદગી અને જિંદગી જીવવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકો હવે તોતિંગ મોબાઇલ … Read More

ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરવા એક મોટું પગલું : શ્રી માંડવિયા

મુખ્ય બંદરોને હવે ફક્ત ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટનો જ ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરી ‘આત્મનિર્ભર ભારતમાં આત્મનિર્ભર શિપિંગ’ તરફનું આ એક મોટું પગલું છે : … Read More

ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક…. આણંદના નીતિનભાઈ પ્રજાપતિ

શિક્ષક દિન-વિશેષ અહેવાલ ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક….આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત પરિવારોના બાળકોને છેલ્લા ૧૮ વર્ષથી પોતાના શિક્ષક પિતાની ઈચ્છા પૂરી કરવા તેઓ વિદ્યાદાનનું તપ કરી રહ્યાં છે અને ગરીબ પરિવારોના … Read More

આવતીકાલે ગાંધીનગર ખાતે “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”વિતરણ સમારોહ યોજાશે

શિક્ષક દિન નિમિત્તે આવતીકાલે ગાંધીનગર ખાતેરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” વિતરણ સમારોહ યોજાશે રાજ્યના વિવિધ ૪૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરાશે … Read More