રાજકોટમાં હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે ૮૦ યોધ્ધાઓની કામગીરી મિશન મોડમા

રાજકોટમાં હોમ આઈસોલેટેડ થયેલા તમામ દર્દીઓ પર દેખેરેખ રાખવા ૮૦ યોધ્ધાઓની કામગીરી મિશન મોડમા કોરોનાની સારવાર સીધી દર્દીના દ્વાર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કોવિડ વોર રૂમની નેત્રદિપક કામગીરી … Read More

કંટ્રોલરૂમમાંથી આવતા ફોનના કારણે મને માનસિક સધિયારો મળી રહયો હતો:નિકુંજ ઘાડિયા

કોરોનાની નકારાત્મકતા સામે દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતો કંટ્રોલરૂમ અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ, તા.૪, સપ્ટેમ્બર :  ” વ્યક્તિએ સ્વયંમ કરેલો અનુભવ જ તેને જે-તે પરિસ્થિતિ માટે સાચું માર્ગદર્શન પુરૂં પાડતું હોય છે. કોરોનાની ઉત્તમ સારવાર માત્ર … Read More

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણ સંઘ પ્રેરિત સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લાના વઢવાણ, મુળી, લખતર અને … Read More

આફ્રિકન નાગરિકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવ્યો કોરોના ટેસ્ટ

“કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે”- આફ્રિકન નાગરિક પાયસ નયાઝી અહેવાલ:શુભમ અંબાણી રાજકોટ તા.૪, સપ્ટેમ્બર :  “કોરોના મહામારીના સમયમાં રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે, અહીંયા … Read More

‘એ શિક્ષિકાને શાળા છોડીને કેમ દોડવુ પડ્યું…?

શિક્ષક દિન-વિશેષ અહેવાલ શિક્ષક ચડે કે માતા…? સંકલન :હિમાંશુ ઉપાધ્યાય ઘટનાક્રમ કંઈક આવો છે..અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામ.. ગામની પ્રાથમિક શાળામાં વિરૂબેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના … Read More

ડૉ. એચ. એલ ત્રિવેદીને શિક્ષક દિન નિમિત્તે કિડની હોસ્પિટલ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ

ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો પાયો નાખનારા ડૉ. એચ. એલ ત્રિવેદીને….શિક્ષક દિન નિમિત્તે કિડની હોસ્પિટલ(IKDRC) દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ડૉ.એચ.એલ.ત્રિવેદી શિક્ષક, સંરક્ષક અને માર્ગદર્શકનો ત્રિવેણી સંગમ રહ્યા છે:ડૉ.વિનીત મિશ્રા ગુજરાત રાજ્યમાં … Read More

જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ નું વિતરણ કરાયું

અહેવાલ:જગત રાવલ , જામનગર જામનગર,૦૪ સપ્ટેમ્બર:જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને અમદાવાદ ની સેવાભાવી સંસ્થા કર્મા ફાઉન્ડેશન દ્વારા જામનગરના વોર્ડ ૫ ના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો ને રાશન કીટ … Read More

પશ્ચિમ રેલવે પર આપત્તિ પ્રબંધન પ્લાન 2020 નું ઈ પ્રારૂપ લાગુ

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ:કોઈ પણ આપત્તિ નું પ્રબંધન તૈયારી, શમન અને પ્રતિક્રિયા ની ચારે બાજુ ફરે છે.દુઃખ નું શમન કોઈ પણ દુર્ઘટના પ્રબંધન નો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.જેમાં ઘાયલો ની સારવાર,તેમનો … Read More

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૪ સપ્ટેમ્બર,જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ … Read More

સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More