કોરોનાના સંક્રમણને અટકાવવા ૫૦ ધન્વંતરી રથના માધ્યમથી ૮૫ ગામના લોકોની આરોગ્ય તપાસણી કરાઇ

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં ૬૪૭૫૪ ઘરો અને ૨,૮૭,૮૦૬ લોકોના સર્વેલન્સની થયેલી કામગીરી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં હાલના સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં તા.૮-૯-૨૦ ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ૫૨,૬૪૫ ઘર અને ૨,૨૭,૨૫૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોમાં ૧૨,૧૦૯ ઘર અને ૬૦,૫૫૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ૧૩૦૫ સર્વે ટીમ દ્વારા ૫૯૧ ગામ અને વિવિધ … Read More

છેલ્લા 24 કલાકમાં લગભગ 75,000 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા

કોવિડ-19 અંગે અપડેટ્સ ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છેલ્લા 24 કલાકમાં લગભગ 75,000 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 34 લાખ 09 … Read More

અમદાવાદ ના ડેપ્યુટી મેયર કોરોના મા સપડાયા

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:AMC ના અનેક હોદ્દેદારો તેમજ મ્યુનિસિપલ કોરપોરેટરો કોરોના સંકઁમિત થયા બાદ વધુ એક ઉચ્ચ હોદ્દેદાર કોરોના સંકઁમિત થયા હોવા નુ શહેર ભાજપ ના મહામંત્રી કમલેશ પટેલ એ જણાવ્યુ ડેપ્યુટી … Read More

જામનગરના વતની પરિમલભાઈ નથવાણીએ રાજ્યસભાના સદસ્યના શપથ લીધા…

પરિમલભાઈ નથવાણી સતત ત્રીજી વખત રાજ્યસભાના સદસ્ય બન્યા અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૯ સપ્ટેમ્બર:જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવો ની કર્મભૂમિ રહી છે તેવા સરળ વ્યક્તિત્વ ધરાવતા પરિમલભાઈ નથવાણી એ રાજ્યસભા … Read More

જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓના મૃત્યુના આંકડા છુપાવાતા હોવાની રાવ સાથે વિપક્ષો મેદાને

ખંભાળિયાના ધારાસભ્ય તથા વિરોધપક્ષના નેતા સહિતના કોર્પોરેટર વગેરેએ આદર્શ સ્મશાનની લીધી મુલાકાત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ સપ્ટેમ્બર: જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમા કોરોના ના દર્દીઓ ના મૃત્યુ … Read More

રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક રૂ.7500 કરોડનું મૂડીરોકાણ કરશે

4.21 લાખ કરોડનું ઇક્વિટી મૂલ્ય ધરાવતા RRVLમાં 1.75 ટકાનો હિસ્સો મેળવશે ભારત માટે વ્યાપક અને પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલમાં વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી રોકાણકારે પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો મુંબઈ, 9 … Read More

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી

કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર. લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર. મિલકતની તબદીલી માટે … Read More

श्री राजेन्द्र पाल गौतम ने बच्चों के लिए अनुकूल सुविधाओं से सुसज्जित नव-पुनर्निर्मित परिसर का उद्घाटन किया

-कोविद-19 महामारी में कालकाजी के बाल कल्याण परिसर में विशेष देखभाल और सुविधाओं का विस्तार -बाल कल्याण समितियों के सहयोग से राजधानी में दूसरे स्थानों पर भी ऐसी ही सुविधाएं … Read More

आरएटी स्पेशल ड्राइव में की गई 8177 लोगों की जांच 2.1% (168) मिले कोरोना पॉजिटिव

सिटी सेंटर में 19, तीसरा हॉस्पिटल में एक मिला पॉजिटिव चिरकुंडा चेकपोस्ट में 6, एनएच-2 चेक पोस्ट में 3 मिले कोरोना पॉजिटिव रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद,08 सितम्बर: जिले में … Read More

સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય મોરબી-સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના ૧૧૬૦ સિરામિક ઉદ્યોગોને મળશે રાહત કોરોના કાળમાં સિરામીક ઇન્ડસ્ટ્રીને રાહત આપતાં શ્રી … Read More