કામરેજ ખાતે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ યોજાયો

૧૬ ખેડૂતોને ૫.૭૦ લાખ સહાયના મંજુરોપત્રો અપાયા સુરતઃશુક્રવારઃ-  રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ હેઠળ કામરેજ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના કામરેજ, ઓલપાડ અને … Read More

NEET એક્ઝામ માટે પશ્ચિમ રેલ્વે ચલાવશે વાપી થી અમદાવાદ તથા સોમનાથ થી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

 અમદાવાદ,૧૧ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી નીટ પરીક્ષાઓ ના મદ્દેનજર કેન્ડીડેટ ની સુવિધા માટે 12,સપ્ટેમ્બર 20 શનિવાર ના રોજ વાપી થી અમદાવાદ તથા સોમનાથ થી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ … Read More

જામનગર કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાંથી ચીલઝડપ કેસનો કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ અમદાવાદની જેલમાંથી કબ્જો મેળવીને જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જામનગર … Read More

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે #૧ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે

ગાંધીનગર, ૧૧ સપ્ટેમ્બર:ભારત સરકાર દ્વારા આજે જાહેર કરાયેલ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ગુજરાત # ૧ રાજ્ય તરીકેઉભરી આવ્યું હતું, દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે “શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય” તરીકે નિયુક્ત કરવામાંઆવ્યું હતું અને … Read More

કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા જાહેરનામુ

રાજ્યના ઓક્સીજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે … Read More

બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે: પરેશ ધાનાણી

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્‍થિતિના અભાવની સાથે આડેધડ ઉત્‍સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે, ભાજપ સરકાર આર્થિક આંકડા છુપાવી રહી છે. … Read More

જોવાલાયક પૂરાતન સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે ખૂલ્લા મૂકવાનો મુખ્યમંત્રીશ્રીનો પહેલરૂપ અભિગમ

ખુશ્બુ ગુજરાત કી ઐતિહાસિક વિરાસતો-પ્રાચીન ધરોહર-જોવાલાયક પૂરાતન સ્થળોને વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ માટે ખૂલ્લા મૂકવાનો મુખ્યમંત્રીશ્રીનો પહેલરૂપ અભિગમ ગુજરાતના ગામો-નગરોના રજવાડી મહેલો-કિલ્લા-ઝરૂખા-મિનારા મહેલો-કિલ્લા-ઝરૂખા-મિનારા સહિત પ્રાચીન ઇમારતો હવે બનશે વિશ્વ પ્રવાસન આકર્ષણ … Read More

૮૦ દવાખાનામાં કોવિડની સારવાર માટેના નિર્ધારિત દરોના બોર્ડ મૂકવામાં આવ્યા

કોઈને બે પાંચ હજાર રૂપિયાની મદદ ભલે ના કરી શકીએ પણ તેની પાસેથી આટલા રૂપિયા વધુ લેવામાં આવ્યા હોય અને તે પાછા અપાવીએ તો પણ હૃદયને સંતોષ મળે છે નર્મદા … Read More

રાજ્યના પૂર્વ અધિક મુખ્ય સચિવ ડો.એસ.કે.નંદાએ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પાઠવ્યો પત્ર

લક્ષણો વગરના અથવા આછા લક્ષણો ધરાવતા કોવિડ કેસોમાં દેશી ઔષધ પરંપરાઓનો શક્ય તેટલો વધુ વિનિયોગ કરીને લોકોને ખર્ચના ખાડામાંથી બચાવવા જોઈએ ખૂબ ગંભીર કેસોમાં જ વેન્ટિલેટર સારવાર જરૂરી બને છે … Read More