ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૧.૭૬ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે: રાજ્ય મંત્રી શ્રી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડોદરા શહેરના ગોરવામાં નિર્માણ થયેલા ૯૭૬ આવાસોનો ગાંધીનગરથી ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો ગોરવામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂા.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના ૧૫૬૦ આવાસોનું નિર્માણ થઇ … Read More

અંબાજી ગામ મા ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. દ્વારા સ્વચ્છતા માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,૨૫ સપ્ટેમ્બર: અંબાજી ગામ માં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. સફાઈ કોન્ટ્રાકટર દ્વારા અંબાજી મા આવતા યાત્રાળુઓ ને ઉપયોગ માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકવામા આવ્યાછે અંબાજી ના … Read More

ભાજપના ૨૫ વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફીયાઓ ઉભા થયા છે: અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ … Read More

અસમાન સંપત્તિની વહેંચણીથી નબળો વર્ગ ફરી સંપત્તિ વિહોણો થશે: પરેશ ધાનાણી

ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર: સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિતની કરોડો ચો.મી. જમીનો પાણીના ભાવે આપીને અનેક સુવિધાઓ આપી હોવા છતાં આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે છઠ્ઠા-સાતમા ક્રમે ધકેલાઈ ગયું છે.‘‘ગરીબોને ચૂલે … Read More

અમદાવાદ- ખુર્દા રોડ વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન ચલાવવા નો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન અમદાવાદ થી 3 ઑક્ટોબર, 2020 થી … Read More

ભુજ – દાદર સ્પેશિયલ વિરમગામ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર 09116-09115 ભુજ-દાદર સ્પેશિયલ ટ્રેન ને 27 સપ્ટેમ્બર 2020 થી વિરમગામ સ્ટેશન પર સ્ટોપેજ પ્રદાન કરવામાં આવ્યું … Read More

प्रतापगढ़:गंदगी की समस्या से ग्रामीणों में रोष, जिला अधिकारी को देंगे ज्ञापन

उत्तर प्रदेश प्रतापगढ़, 25 सितम्बर: प्रतापगढ़ कोरोना संकट को देखते हुए केंद्र सरकार के द्वारा जारी गाइडलाइन में साफ सफाई और स्वच्छता पर विशेष ध्यान देने को निर्देशित किया गया … Read More

અમદાવાદ – ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: ઉતર પૂર્વ રેલવે ના વારાણસી મંડલ પર ઔરીહાર-તારો સેક્શન માં ડબલિંગ કાર્ય ના કારણે અમદાવાદ મંડળ થી ચાલવાવાળી અમદાવાદ – ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી … Read More

સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ- ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ

સમગ્ર દેશમાં સોલાર રૂફટોપની સ્થાપિત ક્ષમતા તા.૩૧/૮/૨૦ની સ્થિતિએ ૩૦૮૮.૭૪ મેગાવોટ છે, જે પૈકી ગુજરાતની સ્થિતિ ૭૩૫.૧૮ મેગાવોટ (૨૪%) સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં … Read More

મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ ના ટેક્નિકલ ટેન્ડર ખોલ્યું

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન એ મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ ની 47% રેલ લાઇન અને  4 સ્ટેશનો ને કવર કરવાવાળા સૌથી મોટા ટેન્ડર માથી એક માટે ટેક્નિકલ ટેન્ડર ખોલ્યું અમદાવાદ, ૨૫ … Read More