‘युद्ध, प्रदूषण के विरुद्ध’ अभियान में दिल्ली के हर एक नागरिक की होगी भागीदारी- सीएम अरविंद केजरीवाल

ग्रीन दिल्ली एप लांच, अब ‘युद्ध, प्रदूषण के विरुद्ध’ अभियान में दिल्ली के हर एक नागरिक की होगी भागीदारी- सीएम अरविंद केजरीवाल – कोई भी बड़ा बदलाव लाने के लिए … Read More

એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકાય

પલસાણા તાલુકાના કડોદરા ખાતે સામાજિક વનીકરણ ઔદ્યોગિક મીટ-૨૦૨૦ યોજાઈ એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડુતો શેઢા પાળા, ખરાબાની જમીન પર … Read More

अहमदाबाद मण्डल द्वारा कोरोना वायरस के संक्रमण से बचाव हेतु रेल कर्मियों को आयुर्वेदिक दवाइयों का वितरण

 अहमदाबाद, 29 अक्टूबर: वर्तमान में कोरोना वायरस (covid-19) के संक्रमण से बचाव एवं रोग प्रतिरोधक क्षमता बढ़ाने हेतु पश्चिम रेलवे द्वारा निरंतर प्रयास किए जा रहे हैं।    मण्डल रेल … Read More

અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટેરેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ

અમદાવાદ,૨૯ ઓક્ટોબર: અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટેરેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને રોકવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સતત પ્રયત્નો … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠક:પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કરાયો

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓની ઉપસ્થિતી પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કરાયો મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળી સદ્દગત કેશુભાઇને શ્રદ્ધાંજલિ … Read More

આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા

આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ:કામરેજના વાવ ગામના ઝિંદાદિલ દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૯ ઓક્ટોબર: રાજ્યના કેટલાય દિવ્યાંગો પગભર ભાવનાને આત્મસાત કરીને સમાજને સ્વમાનભેર … Read More

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે ગાંધીનગર, ૨૯ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી … Read More

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગાંધીનગર, ૨૯ ઓક્ટોબર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે. તબિયત બગડતા તેઓને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ … Read More

જામનગરના આધેડ શિક્ષકે 10 વર્ષ ની વિદ્યાર્થી ની સાથે કર્યા અડપલાં જાણો પછી શું થયું…

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામનો બનાવ સારા માર્ક્સ આપી દેવાની લાલચે સગીર વિદ્યાર્થીને બોલાવી આધેડ શિક્ષકે કર્યા અડપલાં: નોંધાઇ પોલીસ ફરિયાદ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૯ … Read More

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે એકતાની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસની પરેડમાં સામેલ થશે શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન કોર્સ “આરંભ” ના બીજા સંસ્કરણમાં … Read More