આવતીકાલથી અમદાવાદમાં રાત્રી કર્ફયૂ

અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ રહેશે કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય અમદાવાદ, ૧૯ નવેમ્બર: ન્યૂઝ બ્રેકિંગ અમદાવાદ … Read More

અંબાજી બ્રેકીંગ. . હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. .

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ નવેમ્બર: અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત. .હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. . . .સુરત પાર્સીંગ ની GJ 5 JM 5296 નંબર … Read More

કોરોના સંક્રમણ વધતા રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.

જામનગર શહેર માં ભાજપ ના પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરા ની આજે વિધિવત નિમણૂંક કરવામાં આવી હતી

  અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: ઘણા લાંબા સમય થી જામનગર ભાજપ શહેર પ્રમુખ ના હોદા ને લઈ ને કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી હતી … Read More

नरहरि अमीन यू.एन. महेता से डिस्चार्ज

अहमदाबाद, 19 नवम्बर: संसदसभ्य, राज्यसभा गुजरात के नरहरि अमीन और पत्नी नीता अमीन कोरोना संक्रमित होने पर यु. ऐन. महेता अस्पताल में एडमीट हुऐ थे। वहाँ 6 दिन की ट्रिटमेन्ट … Read More

જામનગર ખમભાળિયાં હાઇવે પર કાર નદીમાં ખાબકી બે ના મોત.

જામનગર, ૧૯ નવેમ્બર: જામનગર ખમભાળિયાં હાઇવે પર મોડપર ખટિયા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત ફોર વહીલર કાર નદી મા ખાબકી કારમાં સવાર ૨ મહિલાનું ઘટનાસ્થળ પર મૃત્યુ જ્યારે અન્ય 3 ઘાયલ … Read More

दिल्ली के परिवहन मंत्री कैलाश गहलोत ने 20 डीटीसी महिला सुरक्षा वाहनों को हरी झंडी दिखाकर रवाना किया

दिल्ली के परिवहन मंत्री कैलाश गहलोत ने 20 डीटीसी महिला सुरक्षा वाहनों को हरी झंडी दिखाकर रवाना किया, सरोजनी नगर डिपो में बस पास सेक्शन का भी किया उद्घाटन इंद्रप्रस्थ … Read More

टैक्स रिफाॅर्म करके राजस्व बढ़ाएगी दिल्ली सरकार : मनीष सिसोदिया

दिल्ली सरकार ने सीजीस के साथ एमओयू किया, कर-सुधार और राजस्व वृद्धि के उपाय बताएंगे विशेषज्ञ दिल्ली में टैक्स सुशासन लाने में मदद करेगी यह स्टडी : सिसोदिया नई दिल्ली, … Read More

જાહેર વિતરણ ની દુકાન ના સંચાલક ના પરિવાર જનો ને ૨૫ લાખ ની સહાય…

કોરોના વોરિયર્સ…… સંચાલક નું કોરોના સંક્રમણ થી અવસાન થયુ હતું….. અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ આણંદ, ૧૮ નવેમ્બર: આણંદ જિલ્લાના આંકલાવ નગર ના પંડીત દીનદયાલ ઉપાધ્યાય જાહેર વિતરણ ની દુકાન ના … Read More

ગરુડેશ્વર તાલુકા સેવાસદન નું આવતીકાલે થશે ઈ લોકાર્પણ

ગાંધીનગર થી રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી અને. મહેસુલ મંત્રી લોકાર્પણ કરાવશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ નવેમ્બર: નર્મદા જિલ્લા ના નવનિર્મિત. ગરુડેશ્વર તાલુકા ની પ્રજા ની સુવિધા માટે. … Read More