પ્લાઝમા ડોનેટ કરી સિવિલના ડોક્ટર્સ બન્યા પ્રેરણામૂર્તિ..

ડોક્ટર્સ સહીત ૧૭ લોકોએ ૩૦ બોટલ પ્લાઝમા ડોનેશન કર્યું – દર્દીઓને પ્લાઝમા મળતા રોગપ્રતિકારક શક્તિમાં થયો વધારો પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ મુશ્કેલી થતી નથી, કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ થાય તે અલગ:ડો. … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા પોતાના કર્મચારીઓ માટે ઇ-પાસ સુવિધા ની શરૂઆત

ડિજિટાઇઝેશન તરફ એક વધુ પગલું ડિજિટલ ઇન્ડિયા પહેલ તરફ વધુ એક પગલું ભારતીય રેલ્વે દ્વારા ‘ઇ-પાસ’ સુવિધા ની શરૂઆત કરવામાં આવી  જે માનવ સંસાધન સંચાલન પ્રણાલીનું એક  મોડ્યુલ છે. અમદાવાદ૨૬ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે … Read More

नागदा रेलवे स्‍टेशन पर चार विशेष ट्रेनों की ठहराव अवधि बढ़ी

यात्रियों की सुविधा के लिए नागदा रेलवे स्‍टेशन पर चार विशेष ट्रेनों के हॉल्‍ट की अवधि को 2 मिनट से बढ़ा कर पाँच मिनट करने का निर्णय लिया गया है। … Read More

સુરતના જેનિશભાઈ શાહે સતત ત્રીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું

કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે સુરત:બુધવાર:- સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં … Read More

સુરત જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાંથી એક માત્ર સુરત જિલ્લાએ ત્રણ માસમાં કુલ ૧૦ લાખથી વધુ લોકોને સાબુ વડે હાથ ધોવાના ડેમો દર્શાવી જાગૃત કર્યાઃ સુરત:બુધવાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના … Read More

महिला एवं बाल विकास मंत्रालय ने प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार-2021 के लिए नामांकन आमंत्रित किया

26 AUG 2020 by PIB Delhi महिला एवं बाल विकास मंत्रालय ने बच्चों, व्यक्तियों और संस्थाओं से प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार-2021 के लिए नामांकन आमंत्रित किया है। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार की स्थापना … Read More

સુશાંત સિંહ રાજપૂત મામલો,રિયા ચક્રવર્તી પર અભિનેતા ને ડ્રગ્સ આપવાનો આરોપ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૬ ઓગસ્ટ:સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સથી જોડાયેલા કેટલાક તથ્યો સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એક કેસ નોંધ્યો છે. બ્યુરોએ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, જયા શાહા, શ્રુતિ … Read More

બોલીવુડ સ્ટાર્સના નાર્કોટિક્સ ટેસ્ટ થયા તો અનેક પહોંચશે જેલ:કંગના રનૌત

કંગના રનૌતનું વિસ્ફોટક નિવેદન, બોલીવુડ સ્ટાર્સના નાર્કોટિક્સ ટેસ્ટ થયા તો અનેક પહોંચશે જેલ અહેવાલ: હેમાલી ભટ્ટ સુશાંતસિંહ કેસમાં ડ્રગ્સ વિવાદ સામે આવ્યો છે ત્યારે વધુ એક વિવાદ શરૂ થઇ ગયો … Read More

અંબાજી પંથકમાં નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું

અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું…. ઉગેલી મકાઈ ના પાક વાળા ખેતરો માં પાણી રિપોર્ટ: … Read More