નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોના રોકાણ સમયગાળા માં વધારો

મુસાફરોની સુવિધા માટે નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોનો સમયગાળો બે મિનિટથી વધારીને પાંચ મિનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન હવે ભરૂચ, અંકલેશ્વર અને ગોંડિયા સ્ટેશનો પર રોકાશે

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦કોવિડ -19 મહામારી દરમિયાન પોતાની વિશેષ ટાઈમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો દ્વારા દેશ ના વિભન્ન ભાગો માં દવાઓ, તબીબી સાધનો, ખાદ્ય ચીજ વસ્તુઓ વગેરે દેશના વિવિધ ભાગોમાં સપ્લાય … Read More