पीएमसीएच में 30 बेड के आईसीयू का हुआ उद्घाटन

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 12 सितम्बर:धनबाद। कोरोनावायरस के संक्रमित मरीजों को बेहतर उपचार देने के लिए पीएमसीएच कैथ लैब के ग्राउंड फ्लोर में वर्ल्ड क्लास 30 बेड के नवनिर्मित … Read More

અમદાવાદ – હાવડા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 18 સપ્ટેમ્બર થી ચાલશે

અમદાવાદ – હાવડા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 18 સપ્ટેમ્બર થી અઠવાડિયા માં ત્રણ દિવસ ચાલશે  અમદાવાદ,૧૨ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વર્તમાન માં અમદાવાદ – હાવડા સ્પેશિયલ … Read More

अहमदाबाद – हावड़ा साप्ताहिक स्पेशल ट्रेन 18 सितंबर से चलेगी

अहमदाबाद – हावड़ा साप्ताहिक स्पेशल ट्रेन 18 सितंबर से सप्ताह में तीन दिन चलेगी अहमदाबाद, 12 सितम्बर:पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग व उनकी सुविधा को ध्यान में रखते हुए … Read More

જામનગરમાં સાંસદ પૂનમબેન ની ગ્રાન્ટ માંથી બેડમિન્ટન કોર્ટ બનાવાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ સપ્ટેમ્બર:જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં અલગ અલગ રમતોની વ્યવસ્થા છે, સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેમની ગ્રાન્ટ માંથી બેડમિન્ટન કોર્ટ નું નવ નિર્માણ કરવામાં … Read More

આણંદ જિલ્લામાં સૌ પ્રથમવાર પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજાયો

૨૮ જેટલાં વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું જિલ્લામાં હજી વધુ પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજવા માટે તૈયારી:કલેકટર શ્રી આર.જી. ગોહિલ અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ આણંદ,૧૨ સપ્ટેમ્બર: આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણના દોરમાં સૌ … Read More

સેવાધામ ગોકુલ ધામ નાર ખાતે વૃધ્ધો,અને અશક્તો ને વોકીંગ સ્ટીક અર્પણ કરાઈ….

એન.આર.આઈ દાતાઓનું સરાહનીય કાર્ય રોટરી કલબ ઓફ તારાપુર નું મહત્વ નું યોગદાન અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ આણંદ,૧૨ સપ્ટેમ્બર: સેવા ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર એટલે ગોકુલધામ નાર, સંવેદના સભર માનવ સેવા … Read More

સયાજી અને ગોત્રીની બે સરકારી હોસ્પિટલોમાં પ્રવાહી પ્રાણવાયુ ની સંગ્રહ ક્ષમતા વધીને કુલ ૫૩ હજાર લિટરની થશે

વિક્રમ સમયમાં ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની પ્રવાહી પ્રાણવાયુ ટાંકી ખડી કરવાની કામગીરીને ખાસ ફરજ પરના અધિકારીએ બિરદાવી સયાજી હોસ્પિટલમાં ૨૦ હજાર લિટરની બીજી ટાંકીનો ઉપયોગ આજથી શરૂ કરવામાં આવ્યો … Read More

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૧ સપ્ટેમ્બર: કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચશ્રી રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. કોરોના સામેની … Read More

1.75 लाख घरों के उद्घाटन अवसर पर प्रधानमंत्री का सम्बोधन

प्रधानमंत्री आवास योजना-ग्रामीण के अन्तर्गत निर्मित 1.75 लाख घरों के उद्घाटन अवसर पर प्रधानमंत्री के सम्बोधन का मूल पाठ 12 SEP 2020 by PIB Delhi अभी मुझे कुछ लाभार्थियों से मेरी चर्चा हुई, जिनको आज अपना पक्का घर मिला है, अपने सपनों का घर मिला है, अपने बच्चों के भविष्य का विश्वास मिला है। अब मध्य प्रदेश के पौने 2 लाख ऐसे परिवार, जो आज अपने घर में प्रवेश कर रहे हैं, जिनका गृह-प्रवेश हो रहा है, उनको भी मैं बहुत-बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। ये सभी साथी टेक्नॉलॉजी के किसी ना किसी माध्यम से, पूरे मध्य प्रदेश में इस कार्यक्रम से जुड़े हैं। आज आप देश के उन सवा दो करोड़ परिवारों में शामिल हो गए हैं, जिन्हें बीते 6 वर्षों में अपना घर मिला है, जो अब किराए के नहीं, झुग्गियों में नहीं, कच्चे मकान में नहीं, अपने घर में रह रहे हैं, पक्के घर में रह रहे हैं। साथियों, इस बार आप सभी की दीवाली, आप सभी के त्योहारों की खुशियां कुछ और ही होंगी। कोरोना काल नहीं होता तो आज आपके जीवन की इतनी बड़ी खुशी में शामिल होने के लिए, आपके घर का ये सदस्य, आपका प्रधानसेवक, पक्का आपके बीच होता। … Read More

અંબાજી નજીક સુરપગલા નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એક યુવકનુ મોત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,12 સપ્ટેમ્બર:અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એકયુવક નુ મોત નિપજ્યુ છે અંબાજી પાસે સુરપગલા વિસ્તાર માં આવેલી નદી મા આબુરોડ ના બે યુવકો ન્હાવા … Read More