अहमदाबाद डिवीजन पर ‘हिन्दी दिवस’ का आयोजन

अहमदाबाद, 14 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद डिविजन पर ‘हिन्दी दिवस’ का आयोजन किया गया। मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में आयोजित कार्यक्रम में श्री झा ने … Read More

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

  પ્લાઝમા ડોનર ડો. રાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More

ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે: ડો. સાંગે ચોડન લેપ્ચા

પી.ડી.યુ મેડીકલ કોલેજમાં કાન,નાક,ગળાના અભ્યાસની સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સેવા બજાવતી મુળ સિક્કીમની ડો. સાંગે લેપ્ચા ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે તેથી ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું: ડો. સાંગે ચોડન … Read More

સુરતના આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરે ગુજરાતને ગૌરવાન્વિત કર્યું

ભારત સરકારના “મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો કૌશલાચાર્ય એવોર્ડ-૨૦૨૦” ઈશ્વરભાઇ કણઝરીયાને એનાયત સુરત આઈ.ટી.આઈ. ખાતે CNC અને VMC સેક્ટરમાં અદ્યતન લેબ તૈયાર કરીને હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂકયા છેઃ … Read More

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કર્યું

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કરી સાચા કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી લોડકાઉન દમિયાન શ્રમિકોને ભોજન, ડિસઈન્ફેકશનથી લઈને અનેક જવાબદારી નિભાવી હતી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૪ સપ્ટેમ્બર:કોરોનાની … Read More

રાજ્યમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડોની ગેરરીતિ કરાઈ : પરેશ ધાનાણી

ગાંધીનગર,૧૪ સપ્ટેમ્બર:રાજ્યમાં જાન્યુઆરી-2020માં આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મ સ્ક્રિનિંગ ગોઠવવામાં આવેલ. અમદાવાદના શ્રી મનોજકુમાર ડી. પટેલની તા. 9-9-2020ની … Read More

૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદૂ તા.૧લી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થશે : તા.૨૦મી ઓક્ટોબર સુધી … Read More

हमारी भाषाएं हमारी सांस्कृतिक धरोहर हैं : उपराष्ट्रपति

हमें अपनी भाषाई विविधता पर गर्व होना चाहिए, हमारी भाषाएं हमारी सांस्कृतिक धरोहर हैं : उपराष्ट्रपति न कोई भाषा थोपी जाए न ही किसी भाषा का विरोध होना चाहिए, हर … Read More

વડોદરાના લાભાર્થીઓ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાઓને આવકારે છે

ગરીબ ખેડૂતોએ માલ પાકે એટલે ગમે તે ભાવે વેચી દેવો પડતો હવે ગોદામ બાંધકામ માટેની યોજનાથી આ મજબૂરી ટળશે પોતાના વાહનથી શાકભાજી અને ખેત ઉત્પાદન બજારમાં પહોંચાડવાની ખૂબ સરળતા થશે … Read More