રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી

તહેવારની મોસમની નિકટતાને ધ્યાનમાં રાખીને રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.કોઈ પણ પ્રકારની ભૂલથી કોરોના વાયરસના ફેલાવાનું જોખમ રહેલું છે, અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: મુસાફરો માટે રેલ્વે … Read More

रेलवे सुरक्षा बल ने त्यौहारी सीजन के मद्देनजर यात्रियों के लिए दिशानिर्देश जारी किए

अहमदाबाद, 16 अक्टूबर: रेलवे सुरक्षा बल ने त्यौहारी सीजन नजदीक होने के मद्देनजर यात्रियों के लिए दिशानिर्देश जारी किए किसी भी तरह की चूक से कोरोना वायरस के फैलने का … Read More

જબલપુર-સોમનાથ નું ખાચરોદ , અમદાવાદ-દરભંગા અને અમદાવાદ -વારાણસી સ્પેશિયલ તરાણા રોડ સ્ટેશન પર રોકાણ

અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણા રોડ સ્ટેશન પર અમદાવાદ-દરભંગા સ્પેશિયલ માટે રોકાણ આપશે. આ … Read More

जबलपुर–सोमनाथ का खाचरोद, अहमदाबाद–दरभंगा और अहमदाबाद–वाराणसी स्पेशल का तराना रोड स्टेशन पर स्टॉपेज

 अहमदाबाद, 16 अक्टूबर: पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग व उनकी सुविधाओं को ध्यान में रखते हुए जबलपुर- सोमनाथ स्पेशल, खचरोद स्टेशन पर, अहमदाबाद वाराणसी तथा अहमदाबाद – दरभंगा स्पेशल … Read More

ओखा-हावड़ा और पोरबंदर-हावड़ा के बीच चलेंगी फेस्टिवल स्पेशल ट्रेनें

 अहमदाबाद, 16 अक्टूबर: पश्चिम रेलवे द्वारा आगामी त्यौहारी सीजन में यात्रियों की सुविधा के लिए ओखा-हावड़ा ओर पोरबंदर हावड़ा के बीच फेस्टिवल स्पेशल सुपर फास्ट ट्रेनें चलाने का निर्णय लिया … Read More

દિવાળી દરમ્યાન 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે

પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા તેમજ દિવાળી દરમ્યાન જુદા જુદા સ્થળો માટે 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે … Read More

दशहरा एवं दीपावली के दौरान 5 फेस्टीवल स्पेशल ट्रेन अहमदाबाद होकर चलाई जायेगी

पश्चिम रेलवे द्वारा दशहरा एवं दीपावली के दौरान विभिन्‍न गंतव्‍यों के लिए 5 फेस्टीवल स्पेशल ट्रेन अहमदाबाद होकर चलाई जायेगी अहमदाबाद, 16 अक्टूबर: आगामी दशहरा एवं दीपावली त्‍योहारों के दौरान … Read More

“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

નર્મદા સુગર ની ચૂંટણી નિયત સમયે થશે પણ પરિણામ જાહેર નહિ થઇ શકે: હાઇકોર્ટ નો આદેશ

નર્મદા સુગર વિરુદ્ધ હાઇકોર્ટ માં ચાલી રહેલ કેશ નો ચુકાદો સૌને બંધનકર્તા રહેશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા જિલ્લા ના હજારો ખેડૂત ની જીવાદોરી સમાન નર્મદા … Read More

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં … Read More