સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા, જાણો ક્યાં અનુભવાયા આંચકા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું. અમદાવાદ, ૩૦ નવેમ્બર: સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 … Read More

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ના શિક્ષકોની સંયુક્ત બેઠક યોજાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૩૦ નવેમ્બર: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ના શિક્ષકોની સંયુક્ત બેઠક યોજાયેલ,આ બેઠકમાં લાંબા સમયથી ૪૨૦૦ ગ્રેડ પે બાબતે યોગ્ય નિર્ણય ન થતાં,પ્રાથમિક … Read More

અમદાવાદમાં ક્રોમા સહિત અનેક સ્ટોર એસ્ટેટ વિભાગે કર્યા સીલ

અમદાવાદ, ૨૯ નવેમ્બર: ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ વિભાગ માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવા વિસ્તૃત

મુસાફરોની સુવિધા માટે અને આ સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાનો ધસારા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા સુરત અને પુરી, ગાંધીધામ અને વિશાખાપટ્ટનમ, ગાંધીધામ અને કેએસઆર બેંગ્લોર, અમદાવાદ અને યશવંતપુર અને ભુજ અને … Read More

जानिए..अहमदाबाद मंडल की कौनसी फेस्टिवल स्पेशल ट्रेन की सेवा को किया गया विस्तारित

यात्रियों की सुविधा के लिए तथा इस अवधि के दौरान यात्रियों की अतिरिक्त भीड़ को समायोजित करने के लिए पश्चिम रेलवे द्वारा सूरत एवं पुरी, गांधीधाम एवं विशाखापटनम, गांधीधाम एवं … Read More

જાણો..પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિજનની કઈ સ્પેશિયલ ટ્રેનના સમયમાં થયો છે વદલાવ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિજનની સ્પેશિયલ ટ્રેન સેવાઓના સંચાલન સમયની સુધારણા 1 ડિસેમ્બર, 2020 થી કરવામાં આવશે અમદાવાદ, ૨૯ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ … Read More

पश्चिम रेलवे के अहमदाबाद मण्डल की स्पेशल ट्रेन सेवाओं के परिचालन समय में 1 दिसम्‍बर से बदलाव

पश्चिम रेलवे की विशेष ट्रेनों के परिचालन समय में 1 दिसम्‍बर, 2020 से संशोधन किया जाएगा। अहमदाबाद, 29 नवम्बर: पश्चिम रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी श्री सुमित ठाकुर द्वारा जारी … Read More