જામનગરમાં બેડી બંદર પર પાર્ક કરેલો ટ્રક સળગ્યો ફાયર બ્રિગેડે આગ બુજાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં બેડી બંદર રોડ પર પાર્ક કરાયેલા એક ટ્રકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. જે આગના કારણે ટ્રકની કેબીન તથા બોડી નો ભાગ … Read More

10 अक्टूबर से दो दिन असरवा रेलवे क्रॉसिंग नं. 1 बंद रहेगा

अहमदाबाद, 07 अक्टूबर: अहमदाबाद मण्डल पर असरवा रेलवे क्रॉसिंग नं. 1  KM. 407/10-12 ओवर होलिंग कार्य हेतु दो दिन 10 अक्टूबर 2020 प्रात: 08.00 बजे से 12 अक्टूबर 2020 प्रात: 08.00 बजे … Read More

અમિત શાહે આરએએફની 28મી વર્ષગાંઠ નિમિત્તે જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ના જવાનો અને તેમના પરિવારોને આરએએફની 28મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી આરએએફ એ કાયદો અને વ્યવસ્થાને સંબંધિત પડકારોનો સામનો કરવા … Read More

आंखों के लिए योग व एक्सरसाइज़

हमारी आंखें बहुत महत्वपूर्ण हैं और हम अपनी नज़रों को नज़रअंदाज़ नहीं कर सकते, पर आज की लाइफस्टाइल में समय व उम्र से पहले ही आंखों की रोशनी कमज़ोर होने … Read More

જામનગરના લાલપુર વિસ્તારમાં ૯ માસમાં ૧૮૪ સરીસૃપ નું રેસ્ક્યુ કરાયું..

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં લાલપુર તાલુકામાં સરીસૃપ નું પ્રમાણ ખુબજ વધારે છે ત્યારે ઘણી વખત માનવ વસાહતની આજુબાજુમાં અવાર નવાર અલગ અલગ પ્રકારના સરીસૃપ આવી ચડે છે … Read More

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનો પરિચય કરાવતા એમબીબીએસ ફાઈનલ યરના છાત્રો રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના એમબીબીએસના છાત્રોનો કોવિડ-૧૯માં ફરજ બજાવવાનાં … Read More

કલાણા ગામનાં સગર્ભાએ મક્કમ મનોબળને સથવારે આપી કોરોનાને મ્હાત

કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો થકી હવે અમારો પરિવાર કોરોનામુક્ત છે – લલિતભાઈ દેવરાજભાઈ સોલંકી અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: એવું કહેવાય છે કે, સગર્ભાવસ્થાનો આઠમો મહિનો … Read More

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી:શર્મિન કાલડીયા (ટ્રેઈની સ્ટુડન્ટ) કોવીડ દર્દીઓની ૧૦ દિવસની સારવારનો અનુભવ વાગોળતા મેડિકલ સ્ટુડન્ટ્સ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: હજુ … Read More

યોગ ભગાવે રોગ : યોગાસનો થકી ૪ દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાની મહામારીમાં ઈમ્યુનિટી વધારવા યોગ અસરકારક માધ્યમ છે”: સુરેશભાઈ વિશ્વકર્મા રાજકોટના રમતવીરે યોગ થકી કોરોનાને હંફાવ્યો  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: “કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ … Read More

આપણે કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ: વી.પી.વૈષ્ણવ

કોરોનાના કાળમાં સરકારે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે, ત્યારે આપણે પણ કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો પ્રેરક અનુરોધ અહેવાલ: … Read More