કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ
કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ રાજકોટ જિલ્લામાં કુટુંબ નિયોજનની ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, સુરક્ષિત સગર્ભા માતા … Read More