કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ રાજકોટ જિલ્લામાં કુટુંબ નિયોજનની ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, સુરક્ષિત સગર્ભા માતા … Read More

૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત કર્યો

૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા ૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત  કર્યો “શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે”: જૈફ વયના દર્દી દૂધીબેન રામાણી અહેવાલ:શુભમ … Read More

“હારશે કોરોના જીતશે રાજકોટ”ના નાદ સાથે અંત:કરણથી આભાર માનતા કોરોના દર્દી

તબીબોની શિતળ છાંયા અને આપ્તજન સમી હુંફનો અનુભવ લઈને ઘર પરત ફરી રહ્યા છે દર્દીઓ   અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: “સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને … Read More

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે25 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ શરૂ થશે  અમદાવાદ, ૧૯ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, જામનગરથી તિરુનેલવેલી વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન 6 નવેમ્બર 2020 … Read More

6 नवम्बर से जामनगर-तिरुनेलवेली के बीच चलेगी स्पेशल ट्रेन

6 नवम्बर से जामनगर-तिरुनेलवेली के बीच चलेगी स्पेशल ट्रेन टिकटों की बुकिंग 25 अक्टूबर से होगी शुरू  अहमदाबाद, 19 अक्टूबर: पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा के लिए जामनगर से तिरुनेलवेली … Read More

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન રાજકોટના જાણીતા નાટયકાર અને આકાશવાણીના પૂર્વ ઉદ્દઘોષક ભરત યાજ્ઞિકનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: રાજકોટના જાણીતા … Read More

दिल्ली सरकार’युद्ध, प्रदूषण के विरुद्ध’ जमीनी स्तर पर ‘रेड लाइट ऑन, गाड़ी ऑफ’ अभियान शुरू करेगी

दिल्ली सरकार ‘युद्ध, प्रदूषण के विरुद्ध’ के तहत 21 अक्टूबर से 15 नवंबर तक जमीनी स्तर पर ‘रेड लाइट ऑन, गाड़ी ऑफ’ अभियान शुरू करेगी, रेड लाइट पर वाहन बंद … Read More

કેવડિયા કોલોનીમાં વડાપ્રધાન ના આગમનની તૈયારીઓ તો બીજુબાજુ ગ્રામજનોની આંદોલનની તૈયારીઓ

કેવડિયા કોલોની વિસ્તાર માં વડાપ્રધાન ના આગમન ની તડામાર તૈયારીઓ. તો બીજુબાજુ 14 ગામ ના આદિવાસી ગ્રામજનોની તેમના પ્રશ્નો ના ઉકેલ માટે આંદોલન. ની. તૈયારીઓ અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા. … Read More

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ ઓક્ટોબર: અંબાજી માં યાત્રીકોની ભીડ ના સમાચાર … Read More