Yashwantpur-Ahmedabad: યશવંતપુર અમદાવાદ અને કે.એસ.આર. બેંગ્લોર સ્પેશિયલ રૂપાંતરિત રૂટ પર ચાલશે
ઇન્ટરલોકિંગ કાર્યને કારણે યશવંતપુર – અમદાવાદ (Yashwantpur-Ahmedabad) તથા કેએસઆર બેંગ્લોર – અજમેર સ્પેશિયલ ટ્રેન રૂપાંતરિત રૂટ પર ચાલશે. અમદાવાદ, ૦૮ ફેબ્રુઆરી: દક્ષિણ પશ્ચિમ રેલ્વેના યલહંકા – ધર્માવરમ સેક્શનના યલહંકા- મકલિદુગ સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે … Read More