અમદાવાદ વિભાગના રેલ્વે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા
આખી દુનિયામાં કોવિડ-19 કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ્વે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા રેલ્વે કામદારો પણ જીજાન થી જોડાયેલા છે.આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ … Read More
