किसान आंदोलन के कारण बांद्रा- जम्मूतवी स्पेशल 31 अक्टूबर तक निरस्त

अहमदाबाद, 22 अक्टूबर: पंजाब में चल रहे किसान आंदोलन के कारण पश्चिम रेलवे द्वारा चलाई जा रही फेस्टिवल स्पेशल ट्रेन नंबर 09027 बांद्रा – जम्मूतवी स्पेशल 24 अक्टूबर से 31 … Read More

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ની અધ્યક્ષતામાં મંડળ રાજભાષા કાર્યાન્વ્યન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી ઝાએ અમદાવાદ … Read More

डीआरएम ऑफिस अहमदाबाद द्वारा मंडल राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन

 अहमदाबाद, 21 अक्टूबर: अहमदाबाद मंडल के मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में मंडल राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन किया गया। इस अवसर पर समिति … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા 50 કરોડ રૂ. થી વધુની આવકની સાથે 600 પાર્સલ વિશેષ ટ્રેનોનો મોટો આંકડો પાર

 અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: આવશ્યક ચીજ વસ્તુઓના સપ્લાયને જાળવવા માટે, કોરોના રોગચાળાના ખૂબ મુશ્કેલ સમયમાં પણ પશ્ચિમ રેલ્વેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશના વિવિધ સ્થળોએ દોડી રહી છે.વિવિધ અવરોધો અને મજૂર બળના … Read More

पश्चिम रेलवे द्वारा 50 करोड़ रु. से अधिक के राजस्व के साथ 600 पार्सल विशेष ट्रेनों का बड़ा ऑंकड़ा पार

 अहमदाबाद, 21 अक्टूबर: कोरोना महामारी के कठिनतम समय के दौरान भी अत्यावश्यक वस्तुओं की आपूर्ति को बनाए रखने के लिए पश्चिम रेलवे की पार्सल विशेष ट्रेनें देश के विभिन्न स्थानों … Read More

અહમદાબાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે

31 ઓક્ટોબર સુધી અહમદાબાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, “મા શાર્દીયા કવાર નવરાત્રી મેળો” દરમિયાન … Read More

अहमदाबाद- मुजफ्फरपुर एवं अहमदाबाद- गोरखपुर स्पेशल मैहर स्टेशन पर रुकेगी

31 अक्टूबर तक अहमदाबाद- मुजफ्फरपुर एवं अहमदाबाद- गोरखपुर स्पेशल मैहर स्टेशन पर रुकेगी अहमदाबाद, 21 अक्टूबर: पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा के लिए “मां शारदीय क्वार नवरात्रि मेले” के … Read More

વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે

અમદાવાદ રેલવે સ્ટેશન નું પુન:ર્વિકામ કરશે આરએલડીએ વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે. અમદાવાદ, 20 ઓક્ટોબર 2020: રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: … Read More

विश्व स्तरीय यात्री सुविधाएं प्रदान करने के लिए अहमदाबाद रेलवे स्टेशन को विकसित किया जाएगा

अहमदाबाद रेलवे स्टेशन का पुनर्विकास करेगा आरएलडीए विश्व स्तरीय यात्री सुविधाएं प्रदान करने के लिए स्टेशन को फिर से विकसित किया जाएगा। अहमदाबाद,20 अक्टूबर 2020: रेल भूमि विकास प्राधिकरण (आरएलडीए) … Read More

ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનના ખંભાળીયા સ્ટેશન પર સ્ટોપેજ

અમદાવાદ, ૨૦ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને સુવિધા માટે રેલ્વે પ્રશાસને 21 ઓક્ટોબર, 2020 થી ઓખા-મુંબઇ સેન્ટ્રલ અને મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોને ખંભાલીયા સ્ટેશન પર સ્ટોપ આપ્યો … Read More