બાંદ્રા -જમ્મુત્વી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન રદ કરાયું
અમદાવાદ, ૧૩ નવેમ્બર: પંજાબમાં ખેડૂત આંદોલનને કારણે ટ્રેનની અવરજવરને અસર થઈ છે, જેના કારણે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઇને ચાલવાવાળી બાંદ્રા ટર્મિનસ-જમ્મુત્વી ફેસ્ટિવલ સ્પેશિયલ રદ રહેશે, જેની વિગતો નીચે મુજબ છે: … Read More