सूरत में भयानक हादसाः ट्रक ने 20 मजदूरों को कुचला, 15 की मौत
सूरत, 19 जनवरी: गुजरात में बीती रात एक दर्दनाक हादसा हुआ है। सूरत के कोसांबा में बेकाबू ट्रक चालाक ने सड़क के किनारे सो रहे 20 श्रमिकों को कुचल दिया। … Read More
सूरत, 19 जनवरी: गुजरात में बीती रात एक दर्दनाक हादसा हुआ है। सूरत के कोसांबा में बेकाबू ट्रक चालाक ने सड़क के किनारे सो रहे 20 श्रमिकों को कुचल दिया। … Read More
પ્રધાનમંત્રીએ સુરતની વંદનાની કળાને બિરદાવી પ્રધાનમંત્રીએ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી સુરત, ૦૬ જાન્યુઆરી by PIB : આમ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા જ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય … Read More
વશિષ્ઠ વિદ્યાલયના જુ.કે.જી થી ધો.૦૯ના વિદ્યાર્થીઓએ ‘કિસાન દિવસ’ની ઘરેબેઠા ભાવનાત્મક ઉજવણી કરી શાળામાં અભ્યાસ કરતાં કિસાનપુત્ર/પુત્રી એવા ૪૦૦ વિદ્યાર્થીઓએ ખેડૂત માતા-પિતા અને ખેતીના સાધનોનું પૂજન કર્યું અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત … Read More
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ ડિસેમ્બર: કેન્દ્ર સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સંલગ્ન સાર્થક યુથ ક્લબ-સુરત દ્વારા એ. કે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે હિન્દી ભાષાના મહત્વ … Read More
સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈસુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત ૭૦ થી વધુ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરાયા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, … Read More
સુરત, ૨૨ નવેમ્બર: વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજર રહી પરિવારને સાંત્વના પાઠવી.
રાજ્યમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ કુદરતને જાણવા અને માણવાની સાથે પ્રકૃતિના સાંનિધ્યમાં ૪૦ પ્રકૃતિપ્રેમીઓ જોડાયાં સુરત:શુક્રવારઃ આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી … Read More
મહુવા તાલુકાના ખરવાણ ગામની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત સુરત, ૧૨ નવેમ્બર: નાના ભૂલકાઓનું બીજુ ઘર એટલે આંગણવાડી. આંગણવાડીમાં આવતાં નાના કુમળા ફૂલ જેવા ભૂલકાઓને … Read More
પલસાણા તાલુકાના કડોદરા ખાતે સામાજિક વનીકરણ ઔદ્યોગિક મીટ-૨૦૨૦ યોજાઈ એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડુતો શેઢા પાળા, ખરાબાની જમીન પર … Read More
આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ:કામરેજના વાવ ગામના ઝિંદાદિલ દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૯ ઓક્ટોબર: રાજ્યના કેટલાય દિવ્યાંગો પગભર ભાવનાને આત્મસાત કરીને સમાજને સ્વમાનભેર … Read More