રાજ્યના પૂર્વ અધિક મુખ્ય સચિવ ડો.એસ.કે.નંદાએ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પાઠવ્યો પત્ર

લક્ષણો વગરના અથવા આછા લક્ષણો ધરાવતા કોવિડ કેસોમાં દેશી ઔષધ પરંપરાઓનો શક્ય તેટલો વધુ વિનિયોગ કરીને લોકોને ખર્ચના ખાડામાંથી બચાવવા જોઈએ ખૂબ ગંભીર કેસોમાં જ વેન્ટિલેટર સારવાર જરૂરી બને છે … Read More