૫૫ જેટલા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયા

“કોરોના સંક્રમીત દર્દીઓની સારવાર સમયે તેઓ સંક્રમણથી બચી શકે અને દેશબાંધવોને ટીમવર્કથી સહયોગી બની કોરોનાથી રક્ષિત કરે તે એકમાત્ર લક્ષ્ય”: ડો. મુકેશ સામાણી, માનસીક વિભાગના વડા અને ઇન્ચાર્જ ડીન પી.ડી.યુ. કોલેજ … Read More