મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નીતિનભાઈ પટેલ

મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા શહેરના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને નાગરિકોની મુલાકાત લીધી અસરગ્રસ્ત નાગરિકોને કેશડોલ્સ,ભોજન,રહેઠાણ સહિતની … Read More

ટૂંક સમયમાં વડાપ્રધાન યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં નિર્માણાધિન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી સ્વાસ્થ્ય સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ નાયબ મુખ્યમંત્રીશ્રીઃ-• વડાપ્રધાન … Read More

૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા ખાતે ઉપસ્થિત રહી નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ધ્વજવંદન

મહેસાણા જિલ્લાના કોરોના વોરિયર્સને પ્રમાણ પત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરાયા કોરનાને મ્હાત કરવા નાગરિકો ફરજીયાત માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશનને જીવનનો હિસ્સો બનાવે આરોગ્ય અને આર્થિક બંને મોરચે કોરોનાના પ્રતિકાર … Read More

રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય નાયબ મુખ્‍યમંત્રીશ્રી તેવી માતાજીને પ્રાર્થના કરી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્‍ધિમાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા … Read More

સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે:નીતિનભાઇ પટેલ

“સૌનો સાથ….. સૌનો વિકાસ….. સૂત્રના આધારે આસરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે”–નાયબ મુખ્યેમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તા.૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને સંખ્યાબંધ વિકાસકામોની ભેટ મળી નાયબ મુખ્યમંત્રીશ્રી … Read More

જનહિતના કામોને પ્રાધાન્ય આપી વેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર:નાયબ મુખ્યમંત્રી

કોરોનાની મહામારી અંતર્ગતરાજયની વિકાસયાત્રા અવિરત રહે એ માટે જનહિતના કામોને પ્રાધાન્ય આપીવેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ : રૂ. ૯૦૦ … Read More

સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર ૧પ દિવસમાં ઊભી થયેલી ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી……ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી સંક્રમણનો ફેલાવો અનય … Read More

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા:નીતિનભાઈ પટેલ

સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણેરાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા તથા અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો … Read More

જી.આઈ.ડી.સી દ્વારા ઉંઝા માં ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનાં સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ¤ નાના અને મધ્યમ ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર ખાતે ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના¤નાયબ … Read More