જામનગરના જોડિયામાં પાણી અટકાવવા પારો ન હોવાથી શું થઈ હાલત જાણો

જોડીયા માણામોરા રેકલેમેશન પારો બાંધવા માટે જમીનનું ધોવાણ, ખારાસ અટકાવવા ઉગ્ર રજૂઆત કરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડાનું ગામ છે … Read More

જામનગરમાં સોશ્યલ ડિસ્ટનસ નું પાલન કરાવવા અધિકારીઓની ટીમ મેદાનમાં ઉતરી

રણજીતનગર, ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં વેપારી અને હોટલ માલિકો પાસે થી દંડ વસુલાયો. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર સહિત સમગ્ર દેશમાં હાલ કોવિડ-૧૯ની મહામારીના નિયંત્રણ માટે વહીવટીતંત્ર વિવિધ … Read More

લાલપુર નજીક જાખર ગામ ની નદી માં વધુ એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ

ફુલઝર ના કોઝવે વે પરથી પસાર થતા નદીમાં ના પ્રવાહમાં ગઈકાલે તણાઈ ગયા પછી શોધખોળ દરમિયાન આજે સવારે મૃતદેહ સાંપડયો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૨ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના … Read More

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગરમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ જીરીયાટ્રિક વોર્ડ કાર્યરત કરનાર હોસ્પિટલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું … Read More

જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા દવા વિતરણ કરાયું.

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત ત્રણ દિવસ ઝુંબેશ હાથ ધરાઈ. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જીલ્લા વહીવટી તંત્ર તથા કામદાર કોલોની આરોગ્ય કેંન્દ્ર દ્રારા કોરોના સંક્રમણને પહોચી વળવા … Read More

કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો

જામનગરના જોડિયા તાલુકાના રણજીતપર ગામનો કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો આસપાસના ખેડૂતો ની જમીનને નુકસાન થઇ હોવાથી તંત્ર સમક્ષ રજૂઆત: કોઝવેના નબળા કામ અંગે અગાઉ પણ … Read More

ખમભાળિયાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે દિવયાંગ મંડળ ને નાશમસીન અર્પણ કરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:વડાપ્રધાન મોદી ના જન્મદિવસની ઉજવણીમાં સેવા સપ્તાહ નિમિતે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિકલાંગ દિવયાંગ કલ્યાણકારી મંડળ ને નાશમશીન અને માસ્ક સેનીટાયઝર એલોવીરા સાબુ … Read More

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કોરોના નું સંક્રમણ રોકવા માટે ગાંધીગીરી કરાઈ

શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે અંગે સમજ આપી માસ્ક નું વિતરણ કરાયું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ખૂબ વધ્યું છે અને લોકલ ટ્રાન્સમિશન … Read More

જામનગરમાં કોવિડ સામે તંત્ર દ્વારા થતી લડતની માહિતી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારો ને પુરી પાડી

મુખ્યમંત્રી દ્વારા જામનગરની સતત ચિંતા કરાઇ રહી છે, સારવાર માટે વધુ વ્યવસ્થાઓનું નિર્માણ કરાયું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્ર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ મહેસુલ … Read More